Western Times News

Gujarati News

National

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટમાં આજે રાષ્ટ્રદ્રોહની કલમને સ્થગિત રાખવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. ટોચની અદાલતે કેન્દ્ર સરકાર અને અરજીકર્તાની દલીલ...

જયપુર, રાજસ્થાનમાં કોલસાની અછતને કારણે વીજળીનું સંકટ વધુ ઘેરી બન્યું છે. શહેરો સહિત ગ્રામ્ય વિસ્તારોમાં કલાકો સુધી વીજકાપ ચાલુ રહે...

નવીદિલ્હી, નવી આબકારી નીતિમાં, ૨૦૨૨-૨૩ની આબકારી નીતિને સૂચિત કરતા પહેલા દરેક વોર્ડમાં ઓછામાં ઓછી બે દારૂની દુકાનો ખોલવાની જરૂરિયાતને દૂર...

નવીદિલ્હી, તિહાર જેલમાં બંધ અલગતાવાદી નેતા યાસીન મલિકે એનઆઇએ કોર્ટમાં પોતાનો ગુનો કબૂલી લીધો છે. યાસીન મલિક એક અલગતાવાદી નેતા...

પ્રયાગરાજ, પ્રયાગરાજનો નૈની વિસ્તાર હવે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી નગર તરીકે ઓળખાશે. પ્રયાગરાજ એરપોર્ટનું નામ પંડિત દીનદયાલ ઉપાધ્યાય એરપોર્ટ...

નવીદિલ્હી, ભારતીય જનતા પાર્ટીના દિલ્હી પ્રદેશ અધ્યક્ષ આદેશ ગુપ્તાએ એનડીએમસી અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પત્ર લખીને રાજધાનીના રસ્તાઓના નામ બદલવાની...

પહેલી વાર લખનૌમાં અપોલો મેડિક્સ સુપર સ્પેશિયાલ્ટી હોસ્પિટલ્સ અને સરકારી સંસ્થા SGPGI વચ્ચે ગ્રીન કોરિડોરનું નિર્માણ થયું છે, જેમાં 21...

નવી દિલ્હી, મધ્યપ્રદેશના શિક્ષણ મંત્રી ઈન્દર સિંહ પરમારના ઘરેથી ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે, સૂત્રો પાસેથી મળેલા સમાચાર મુજબ...

મુંબઈ, રશિયા-યુક્રેનના યુદ્ધથી સર્જાયેલા ભૂ-રાજકીય તણાવ અને વિદેશી રોકાણકારોની જંગી વેચવાલીથી ભારતીય શેરબજારમાં મોટી અફરા-તફરીનો માહોલ છે અને તેની અસરે...

નવી દિલ્હી, કોંગ્રેસના નવસંકલ્પ ચિંતન શિબિર પહેલા પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીએ સોમવારે પાર્ટી નેતાઓને નિઃસ્વાર્થ ભાવ અને અનુશાસન સાથે કામ...

મુંબઇ, અસ્થિર વેપારમાં, સ્થાનિક શેરબજાર મંગળવારે સતત ત્રીજા ટ્રેડિંગ સત્રમાં ઘટાડા સાથે બંધ થયું. જ્યારે સેન્સેક્સ (બીએસઈ સેન્સેક્સ) ૧૦૬પોઈન્ટ્‌સ, નિફ્ટી...

નવીદિલ્હી, ટેસ્લાના માલિક એલોન મસ્કએ ૯ મેના રોજ તાજમહેલ વિશે ટિ્‌વટ કરીને કહ્યું, ‘આ અદ્ભુત છે, મેં ૨૦૦૭માં મુલાકાત લીધી...

મોહાલી, મોહાલીમાં પંજાબ પોલીસની ઈન્ટેલિજન્સ ઓફિસ બિલ્ડિંગ પર શંકાસ્પદ રોકેટ પડવાના સમાચાર બાદ સનસનાટી ફેલાઈ ગઈ હતી. બ્લાસ્ટથી બિલ્ડિંગની બારીઓના...

ગુવાહાટી, અસમના પ્રવાસે પહોંચેલા ગૃહમંત્રી અમિત શાહે દેશભરમાં થનારી વસ્તી ગણતરીને લઈને મહત્વની જાણકારી આપી છે. તેમણે કહ્યું કે, કોરોનાની...

નવીદિલ્હી, ખ્યાતનામ સંગીતકાર અને સંતૂર વાદક પંડિત શિવકુમાર શર્માનું નિધન થયું છે. ભારતીય સંગીતમાં તેમના ખાસ અંદાઝથી અપાયેલા યોગદાન બદલ...

મુંબઇ, પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો.ઓપ (પીએમસી) બેંક ગોટાળા પ્રકરણે આર્થિક ગુના શાખાએ વધુ એક કેસ નોંધ્યો છે. બેંક સાથે ૧૧૧...

નવીદિલ્હી, ગુજરાતથી રાજ્યસભાના સાંસદ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.મનસુખભાઈ માંડવિયાએ મહત્વનું નિવેદન આપતા કહ્યું હતું કે, ગરીબો માટે તબીબી સારવારનો...

નવીદિલ્હી, દેશના અનેક રાજ્યોમાં વીજ સંકટ ઘેરાઇ ચૂક્યું છે. દરમિયાન કેન્દ્રીય ઊર્જા મંત્રી આર.કે.સિંહે વિભિન્ન સરકારોને આ મામલાઓને લઇને કઠેરામાં...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.