Western Times News

Gujarati News

National

નવી દિલ્હી, ભાજપના નવનિયુક્ત વિધાન પરિષદ સદસ્ય અને કિસાન નેતા વીરેન્દ્વ સિંહ ગુર્જરે કહ્યું કે, મને લાગે છે કે હરિયાણાના...

નવીદિલ્હી, રાવણ ની ભૂમિકાથી લોકોના દિલોમાં રાજ કરનારા અરવિંદ ત્રિવેદી ૮૨ વર્ષની વયે નિધન થયુ હતું. ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના પીઢ...

રાંચી, છત્તીસગઢના કવર્ધામાં ઝાંડો લગાવવાને લઈને સર્જાયેલો વિવાદ ન ફક્ત હિંસક થયો છે બલ્કે રાજનીતિ પણ શરુ થઈ ગઈ છે....

નવીદિલ્હી, પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ દિલ્હી પહોંચ્યા છે . સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર કેન્દ્રીય કૃષિ કાયદા અને...

નવીદિલ્હી, ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ (આઈએમડી)એ જણાવ્યું કે આજથી ઉત્તર પશ્ચિમ ભારતના વિસ્તારોમાંથી દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની વિદાય શરૂ થઈ જશે. જાે...

નવીદિલ્હી, વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે દેશના એવા દિગ્ગજ રોકાણકાર દંપતીએ મુલાકાત કરી જેમની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા છે....

નવીદિલ્હી, નીટની પરીક્ષા મુદ્દે સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાને લઈ કેન્દ્ર સરકારે ઝૂકવું પડ્યું છે. કેન્દ્ર અને રાષ્ટ્રીય પરીક્ષા બોર્ડે સુપ્રીમ...

નવીદિલ્હી, યુપીના પ્રવાસ પહેલા રાહુલ ગાંધીએ દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરી છે. લખીમપુર ખીરીમાં ખેડૂતોના વિરોધ દરમિયાન થયેલી હિંસા પર તેમણે...

નવીદિલ્હી, ભારત કાપડ ઉદ્યોગમાં દુનિયામાં છઠ્ઠો સૌથી મોટુ એક્સપોર્ટર છે. તેને વધારવા માટે અને નવા રોજગારના અવસર પેદા કરવા માટે...

નવીદિલ્હી, લખીમપુરમાં થયેલી હિંસા બાદ કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીને અટકાયતમાં રખાયા છે. તેના પર પ્રિયંકાના પતિ રોબર્ટ વાડ્રાએ સવાલો ઉઠાવ્યા...

મુંબઇ, સીબીડીટીએ જણાવ્યું હતું કે, એક દાયકા દરમિયાન આ રકમ સ્વિટ્‌ઝરલેન્ડ, સંયુક્ત આરબ અમિરાત, મલેશિયા અને અન્ય ઘણા દેશોની બેન્કોના...

બીજી લહેર કાબુમાં છે પરંતુ દશેરા, દિવાળી, છઠ જેવા તહેવારો ત્રીજી લહેરનો ખતરો વધારી રહ્યા હોવાનો એમ્સના વડા ડૉ.ગુલેરિયાની ચેતવણી...

મુંબઈ, માર્ચ ૨૦૨૦ના અંતમાં બંધ કરી દેવાયેલું મુંબઈનું જગવિખ્યાત સિદ્ધિ વિનાયક મંદિર ફરી ભક્તો માટે ખૂલ્લું મૂકાશે. શ્રી સિદ્ધિ વિનાયક...

નવી દિલ્હી, ગ્રીન ફટાકડાના નામે જુના ફટાકડા વેચવાના મામલામાં સુપ્રીમ કોર્ટ આકરૂ વલણ અપનાવ્યુ છે. સુપ્રીમ કોર્ટે ચેતવણી આપતા કહ્યુ...

નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે એક વર્ચ્યુઅલ કાર્યક્રમ દ્વાર મધ્ય પ્રદેશના હરદા જિલ્લાના સ્વામીત્વ યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત કરી...

નવીદિલ્હી, કેરળ બાદ હવે પૂર્વોત્તર રાજ્ય મિઝોરમમાં કોરોનાના વધતા કેસોએ સરકારની ટેન્શન વધારી છે.આ દરમિયાન કેન્દ્ર સરકારે ચાર સભ્યોની ટીમને...

નવી દિલ્હી, ભારતીય રેલવેના નોન ગેઝેટેટ કર્મીઓને કેન્દ્રની મોદી સરકારે તહેવારની ભેટ આપી છે. કેન્દ્ર સરકારની કેબિનેટ બેઠકમાં આવા કર્મચારીઓને...

મુંબઇ, કોરોનાના સતત વધતા મામલાઓને જાેતા પુણેથી આશરે ૧૨૨ કિલોમીટર દૂર અહમદનગર જિલ્લાના ૬૧ ગામોમાં ૧૩ ઓક્ટોબર સુધી કડક લોકડાઉન...

નવી દિલ્હી,  કેન્દ્ર સરકાર દ્વારા આયુષ્યમાન ભારત યોજના હેઠળ વિવિધ રોગોની સારવાર માટે નાણાંકીય મદદ તથા હોસ્પિટલ બીલ ચુકવવાની જોગવાઈ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.