Western Times News

Gujarati News

National

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરથી આતંકીઓના સફાયા માટે સુરક્ષાદળ સતત ઓપરેશન ક્લીન ચલાવી રહ્યાં છે. જે હેઠળ ઘાટીમાં ગભરાટ ફેલાવનાર કુખ્યાત આતંકીઓને ઢેર...

નવી દિલ્હી: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે સવારે કોરોનાના નવા આંકડા જાહેર કરી દીધા છે. જે પ્રમાણે દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં...

મુંબઈ: ગ્રોસરી, એડ-ટેર, મ્યુઝિક, ઈ-ફાર્મસી, પેમેન્ટ્‌સ, ફેશન અને ફર્નીચર પછી મુકેશ અંબાણીની નજર હવે ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટ બિઝનેસ પર છે....

નવી દિલ્હી: પીએમ નરેન્દ્ર મોદી એ પેમેન્ટની કેશલેસ અને કોન્ટેક્ટલેસ પદ્ધતિ ઈ-રૂપીને લોન્ચ કરી. ઈ-રૂપી ડિજિટલ ચૂકવણીનું પ્લેટફોર્મ છે. તેના...

ગાંધીનગર, મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નિતિનભાઈ પટેલના નેતૃત્વની રાજ્ય સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવા અવસરે “પાંચ...

નવી દિલ્હી: કોરોનાના સંકટ વચ્ચે ભારતમાં વિકસિત કોરોના વેક્સિન કોવેક્સિન સાથે સંકળાયેલી મહત્વની જાણકારી સામે આવી છે. તેમાં કહેવામાં આવ્યું...

નવીદિલ્હી: ભારતમાં વિદેશી રસીના લીધે વેક્સિનેશનની ગતિએ રફતાર પકડી હતી જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં રસીકરણ વધવાની વચ્ચે એક મોટો આંચકો...

લખનૌ: ઉત્તર પ્રદેશના આગ્રાના મંટોલામાં ૬ લગ્ન કરનારા પૂર્વ મંત્રી ચૌધરી બશીરની વિરુદ્ધ ત્રણ તલાકનો કેસ નોંધાવવામાં આવ્યો છે. પૂર્વ...

લખનૌ: સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું કે ૨૦૨૨માં ઉત્તરપ્રદેશમાં યોજાાર વિધાનસભા ચુંટણીમાં ગઠબંધન માટે તેમની પાર્ટીના દરવાજા તમામ નાના...

નવીદિલ્હી: ભારે વરસાદને કારણે દેશમાં હાહાકાર મચી ગયો છે. હવામાન વિભાગે દિલ્હી-એનસીઆર, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદનું અલર્ટ જાહેર...

ચંડીગઢ: સાત મહીનાથી કિસાનોના ચાલી રહેલ ધરણા પ્રદર્શનના કારણે અદાણી ગ્રુપે પંજાબના કિલા રાયપુર ખાતે પોતાનું આઇસીડી પરિચાલન બંધ કરવાનો...

ચંડીગઢ: ગત મોડી રાતે કેટલાક શરારતી તત્વો તરફથી સમરાલા વિસ્તારના મુખ્ય માર્ગોના કિનારે કિસાન હલ ખાલિસ્તાન અને ખાલિસ્તાન જિંદાબાદ લખેલા...

શ્રીનગર: આ વર્ષ અત્યાર સુધી અલગ અલગ અથડામણોમાં ૮૯ આતંકવાદી માર્યા ગયા છે.ગત વર્ષની સરખામણીમાં માર્યા ગયેલા આતંકવાદીઓની સંખ્યા ઓછી...

જમ્મુ: જમ્મુ કાશ્મીરમાં આગામી વિધાનસભા ચુંટણીની તૈયારીઓ હેઠળ કાશ્મીરી વિસ્થાપિતોની મતદાર યાદીને યોગ્ય કરવાનું કામ શરૂ થઇ ગયું છે. કાશ્મીરથી...

પટણા: જેડીયુના સિનિયર નેતા ઉપેન્દ્ર કુશવાહાએ કહ્યું કે નીતિશ કુમાર પ્રધાનમંત્રી પદનું મટીરિયલ છે. તેમણે કહ્યું કે આજની તારીખમાં નરેન્દ્ર...

કોલકાત્તા: કલકત્તા હાઈકોર્ટે એક ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે. આ ચુકાદા અનુસાર કોર્ટે એક રિયલ એસ્ટેટ ગ્રુપને ૧૫ દિવસની અંદર ૪૦...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.