Western Times News

Gujarati News

National

નવી દિલ્હી: કોંગ્રેસ તરફથી સરકાર પર કથિત પેગાસસ પ્રોજેક્ટ ચલાવવાના આરોપને ભાજપે પાયાવિહોણા ગણાવ્યા છે. ભાજપના પ્રવક્તા રવિ શંકર પ્રસાદે...

નવીદિલ્હી: એક સમાચાર શેર કરતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કર્યા છે. કોરોના મહામારીનાં સંકટની વચ્ચે ભૂખમરા...

હૈદરાબાદ: કોવિડ-૧૯ સંક્રમણની બીમારી માનવ સભ્યતાના ઈતિહાસમાં સંભવિત પહેલી મહામારી બની ગઈ છે જેની સારવાર માટે ૨૦૦થી વધુ ડ્રગ્સ કમ્પાઉન્ડનો...

નવીદિલ્હી: તૃણમૂલ કોંગ્રેસના છ સભ્યોના પ્રતિનિધિમંડળે ચંટણી પંચની મુલાકાત કરી અને પશ્ચિમ બંગાળની છ ખાલી બેઠકો પર તાકિદે પેટાચુંટણી કરાવવાની...

મુંબઇ: મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની સરહદના પર્યટક સ્થળ તોરણતાલમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. આમાં અત્યાર સુધી ૮ લોકોનાં મોત...

નવીદિલ્હી: સુપ્રીમ કોર્ટે કેરળ સરકારની પાસે બકરીઈદ તહેવારને ધ્યાનમાં રાખી કોરોનાના કારણે લાગુ પાડેલ પ્રતિબંધો ત્રણ દિવસ માટે હટાવી લેવાની...

ચંડીગઢ: પંજાબ કોંગ્રેસના નવા અધ્યક્ષ નવજાેત સિંહ સિદ્ધુએ તેમના પર ભરોસો મૂકવા બદલ કોંગ્રેસ હાઈકમાનનો આભાર વ્યક્ત કર્યો છે. સિદ્ધુએ...

નવીદિલ્હી: દેશભરમાં ચોમાસાના આગમન બાદ આગામી એક સપ્તાહ સુધી ઉત્તર ભારતમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે સંપૂર્ણ...

કોલકતા: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં બીજેપીની હારને લઈને નેતા વિપક્ષ સુવેંદુ અધિકારીએ મોટું નિવેદન આપ્યું છે. સુવેંદુ અધિકારીએ કહ્યું કે,...

નવીદિલ્હી: સંસદનું ચોમાસુ સત્ર આજથી શરૂ થઈ ગયુ છે. તથા સદનની કાર્યવાહી ૧૩ ઓગસ્ટ સુધી ચાલશે. બંને સદનોની બેઠક ૧૧...

આજરોજ પીજ ભાગોળ નડીયાદ ખાતે આવેલ મૈત્રી સંસ્થામાં મુખ્ય દંડક  પંકજભાઈ દેસાઈ ના ૬૧ માં જન્મદિવસ નિમિત્તે ખેડા જિલ્લામાં પ્રથમ...

નવીદિલ્હી: ભારતમાં છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થઇ રહ્યો છે,કોરોના મામલે દેશની રાજધાની દિલ્હી માટે રાહતના સમાચાર છે...

રાયપુર: છત્તીસગઢના લેમરૂ પ્રોજેકટનો વિસ્તાર ઘટાડવાના વિવાદમાં હવે ભાજપ પણ ઉતરી આવી છે. વિરોધ પક્ષના નેતા ધરમલાલ કૌશિકે કહ્યું કે...

મુંબઇ: દિલ્હીમાં એનસીપી પાર્ટી પ્રમુખ શરદ પવાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વચ્ચે બેઠક બાદ એનસીપી અને ભાજપની એક સાથે આવવાની...

લખનૌ: ઉત્તર પ્રદેશનાં સંભલ જિલ્લામાં આગ્રા-મુરાદાબાદ હાઇવે પર મોડી રાત્રે થયેલ ભીષણ અકસ્માતમાં ૭ લોકોનાં મોત થયા હતા. આ અકસ્માતમાં...

નવીદિલ્હી: મીડિયા સંસ્થાનોના આંતરરાષ્ટ્રીય સંગઠને ખુલાસો કર્યો છે કે માત્ર સરકારી એજન્સીઓને વેચવામાં આવતા ઈઝરાયલના જાસૂસી સોફ્ટવેરના માધ્યમથી ભારતના બે...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.