Western Times News

Gujarati News

National

લખનૌ, દેશભરમાં ચકચાર જગાવનાર લખીમપુર હિંસાના કેસમાં હવે સરકારે તપાસ માટે એક ઈન્કવાયરી કમિશન બનાવ્યુ છે. જેના અધ્યક્ષ તરીકે હાઈકોર્ટના...

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને રાજ્ય અને કેન્દ્ર સરકારના વડા તરીકે જન સેવાના...

મુંબઈ, માર્ચ ૨૦૨૦ના અંતમાં બંધ કરી દેવાયેલું મુંબઈનું જગવિખ્યાત સિદ્ધિ વિનાયક મંદિર ફરી ભક્તો માટે ખૂલ્લું મૂકાશે. શ્રી સિદ્ધિ વિનાયક...

મુંબઈ, શાહરૂખ ખાનનો દીકરો આર્યન ખાન નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી)ની કસ્ટડીમાં છે. ગુરુવાર સુધી આર્યન નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની કસ્ટડીમાં રહેશે...

રિલાયન્સ રિટેલ ભારતમાં 7-ELEVEN કન્વિનિયન્સ સ્ટોર્સ શરૂ કરશે મુંબઈ, રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (“RRVL”) તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની 7-ઇન્ડિયા કન્વિનિયન્સ...

નવી દિલ્હી, ભાજપના નવનિયુક્ત વિધાન પરિષદ સદસ્ય અને કિસાન નેતા વીરેન્દ્વ સિંહ ગુર્જરે કહ્યું કે, મને લાગે છે કે હરિયાણાના...

નવીદિલ્હી, રાવણ ની ભૂમિકાથી લોકોના દિલોમાં રાજ કરનારા અરવિંદ ત્રિવેદી ૮૨ વર્ષની વયે નિધન થયુ હતું. ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના પીઢ...

રાંચી, છત્તીસગઢના કવર્ધામાં ઝાંડો લગાવવાને લઈને સર્જાયેલો વિવાદ ન ફક્ત હિંસક થયો છે બલ્કે રાજનીતિ પણ શરુ થઈ ગઈ છે....

નવીદિલ્હી, પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ દિલ્હી પહોંચ્યા છે . સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર કેન્દ્રીય કૃષિ કાયદા અને...

નવીદિલ્હી, ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ (આઈએમડી)એ જણાવ્યું કે આજથી ઉત્તર પશ્ચિમ ભારતના વિસ્તારોમાંથી દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની વિદાય શરૂ થઈ જશે. જાે...

નવીદિલ્હી, વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે દેશના એવા દિગ્ગજ રોકાણકાર દંપતીએ મુલાકાત કરી જેમની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા છે....

નવીદિલ્હી, નીટની પરીક્ષા મુદ્દે સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાને લઈ કેન્દ્ર સરકારે ઝૂકવું પડ્યું છે. કેન્દ્ર અને રાષ્ટ્રીય પરીક્ષા બોર્ડે સુપ્રીમ...

નવીદિલ્હી, યુપીના પ્રવાસ પહેલા રાહુલ ગાંધીએ દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરી છે. લખીમપુર ખીરીમાં ખેડૂતોના વિરોધ દરમિયાન થયેલી હિંસા પર તેમણે...

નવીદિલ્હી, ભારત કાપડ ઉદ્યોગમાં દુનિયામાં છઠ્ઠો સૌથી મોટુ એક્સપોર્ટર છે. તેને વધારવા માટે અને નવા રોજગારના અવસર પેદા કરવા માટે...

નવીદિલ્હી, લખીમપુરમાં થયેલી હિંસા બાદ કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીને અટકાયતમાં રખાયા છે. તેના પર પ્રિયંકાના પતિ રોબર્ટ વાડ્રાએ સવાલો ઉઠાવ્યા...

મુંબઇ, સીબીડીટીએ જણાવ્યું હતું કે, એક દાયકા દરમિયાન આ રકમ સ્વિટ્‌ઝરલેન્ડ, સંયુક્ત આરબ અમિરાત, મલેશિયા અને અન્ય ઘણા દેશોની બેન્કોના...

બીજી લહેર કાબુમાં છે પરંતુ દશેરા, દિવાળી, છઠ જેવા તહેવારો ત્રીજી લહેરનો ખતરો વધારી રહ્યા હોવાનો એમ્સના વડા ડૉ.ગુલેરિયાની ચેતવણી...

મુંબઈ, માર્ચ ૨૦૨૦ના અંતમાં બંધ કરી દેવાયેલું મુંબઈનું જગવિખ્યાત સિદ્ધિ વિનાયક મંદિર ફરી ભક્તો માટે ખૂલ્લું મૂકાશે. શ્રી સિદ્ધિ વિનાયક...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.