Western Times News

Gujarati News

National

પટણા: બિહાર વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા રાષ્ટ્રીય જનતા દળ (રાડદ)ના નેતા તેજસ્વી યાદવે કહ્યું કે મુખ્યમંત્રી બનાવી દેવાથી બિહારની સમસ્યાઓ...

નવીદિલ્હી: પંજાબ કોંગ્રેસમાં ચાલી રહેલા આંતરિક વિખવાદ વચ્ચે રાજ્યના પૂર્વ મંત્રી નવજાેત સિંહ સિદ્ધુએ શુક્રવારે પાર્ટીના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી...

નવીદિલ્હી: કોરોનાની ત્રીજી લહેરના કારણે ઉત્તરાખંડ અને ઓડિશા સરકારે કાંવડ યાત્રા પર રોક લગાવી દીધી છે. પણ ઉત્તર પ્રદેશમાં કાંવડયાત્રાને...

નવીદિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે છ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે તેમના રાજ્યોમાં કોવિડ-૧૯ની હાલની સ્થિતિ અંગે ચર્ચા કરી. આ દરમિયાન વડાપ્રધાને...

એન્ટીગુઆ: ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સી ડોમિકનિકામાં જામીન મળ્યા બાદ એન્ટીગુઆ પહોંચી ગયો છે. એન્ટીગુઆ પહોંચ્યા બાદ મેહુલ ચોક્સીએ ભારતીય...

નવીદિલ્હી: સરકારે સંસદના ચોમાસુ સત્રમાં રજુ કરવા માટે ૧૭ નવા વિધેયકોને યાદીબધ્ધ કર્યા છે. ચોમાસુ સત્ર ૧૯ જુલાઇથી શરૂ થઇ...

કોલકતા: બંગાળમાં વિધાનસભા ચૂંટણી પછી થયેલી હિંસાની તપાસ કરી રહેલા માનવાધિકાર આયોગે કોલકાતા હાઈકોર્ટમાં ઘણો જ ગંભીર રિપોર્ટ સબમિટ કર્યો...

નવીદિલ્હી: સમગ્ર વિશ્વમાં ચીનથી શરૂ થયેલા વૈશ્વિક મહામારી કોરોના વાયરસનો ફેલાવો (કોવિડ-૧૯) સમગ્ર વિશ્વમાં યથાવત છે. ભારત સહિત સમગ્ર વિશ્વમાં...

શ્રી રાજનાથસિંહે લોકોને સશક્ત બનાવતા લોક કેન્દ્રિત સુધારાઓની પ્રશંસા કરી સંરક્ષણ મંત્રીએ રાષ્ટ્રના સર્વાંગી વિકાસ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગ પર...

મુંબઈ: ગુરૂવાર રાતથી પડી રહેલા ભારે વરસાદને કારણે મુંબઈના વડાલા, સાયન અને ગાંધી માર્કેટ વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. હવામાન...

લખનૌ: સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે તમામ પાર્ટી નેતાઓને કોરોનાની રસી લગાવવાની અપીલ કરતા કહ્યું કે તે આ વાયરસથી બચવા...

કોલકતા: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી આ મહિને સંસદના મોનસૂન સત્ર દરમિયાન દિલ્હીની મુલાકાતે છે. તેઓએ આ અંગેની જાહેરાત કરી....

નવીદિલ્હી: આજે સમગ્ર વિશ્વ કોરોના મહામારીની ઝપટમાં આવી ગયુ છે. કોરોનાવાયરસે દુનિયાભરનાં લગભગ તમામ દેશોને પ્રભાવિત કર્યુ છે. ત્યારે જાે...

રામપુર: ખેડૂત આંદોલન પર ભારતીય ખેડૂત યુનિયનના રાકેશ ટિકૈતનું મોટુ નિવેદન સામે આવ્યું છે. રામપુરમાં રાકેશ ટિકૈતે કહ્યું છે કે...

વિદિશા: મધ્ય પ્રદેશના વિદિશા જિલ્લામાં ગુરૂવાર રાત્રે કંપાવી દેનારી દુર્ઘટના બની છે. લાલ પઠારમાં એક કૂવામાં બાળક પડી ગયું. તેને...

વારાણસી: વડાપ્રઘાન નરેન્દ્ર મોદી આજે તેમના સંસદીય મતવિસ્તાર વારાણસીમાં બીએચયુમાં બટન દબાવીને ૧૫૮૩ કરોડની ૨૮૦ યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો....

વારાણસી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંસદીય ક્ષેત્ર કાશીને ૧,૫૮૩ કરોડ રૂપિયાની યોજનાઓની ભેટ આપી છે. આ સાથે જ તેમણે બીએચયુ...

હૈદરાબાદમાં રોજના કેસો ૧૦૦૦થી નીચે, ૧૦,૦૦૦ એક્ટિવ કેસ, ૪૦૭૩ દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ હૈદરાબાદ,  દેશભરમાં કોરોનાની બીજી લહેર મંદ પડતી...

નરેન્દ્ર મોદીએ પોતાના સંસદીય ક્ષેત્ર કાશીને ૧,૫૮૩ કરોડ રૂપિયાની યોજનાઓની ભેટ આપી વારાણસી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંસદીય ક્ષેત્ર કાશીને...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.