Western Times News

Gujarati News

National

નવી દિલ્હી: રસીની કમીને લઇને હાઇકોર્ટે બુધવારે દિલ્હી સરકારને ફટકાર લગાવી છે. હાઇકોર્ટે કહ્યું કે, જાે દિલ્હી સરકાર લોકોને નક્કી...

કોરોનાની ત્રીજી લહેર વધુ ઘાતક સાબિત થઈ શકે છેઃ એસબીઆઈ નવી દિલ્હી, દેશમાં તબાહી મચાવનાર કોરોના મહામારીની બીજી લહેર હવે...

લખનૌ, કોરોનાની બીજી લહેર એટલી જીવલેણ છે કે, તેણે કોઈ વૃદ્ધનો વૃદ્ધાવસ્થાનો સહારો છીનવી લીધો, કોઈના દીકરાને અનાથ બનાવ્યો, કોઈનો...

નવી દિલ્હી, ભારતમાં સતત ૨૦ દિવસમાં કોરોનાથી સંક્રમિત થનારા લોકોની તુલનામાં કોરોનાને મ્હાત આપનારા દર્દીઓની સંખ્યા વધારે નોંધાઈ છે. દર્દીઓના...

નવી દિલ્હી: કોરોના વેક્સિનેશનને લઈને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે વેક્સિન ખરીદીની સંપૂર્ણ વિગત આપવાનું કહ્યું છે. કોર્ટે ગુરૂવારે કેન્દ્રને...

ભદોહી: યુપીના ભદોહી જિલ્લામાં એક યુવક દુલ્હન બનીને તેની પ્રેમિકાને મળવા તેના ઘરે પહોંચી ગયો. પહેલા તો પ્રેમિકાના પરિવારના સભ્યોને...

કોટા: રાજસ્થાનના કોટાના ભાટાપાડમાં એક પતિએ પત્નીની હત્યા કરી દીધી છે. પતિએ કુહાડીથી પત્નીની ઘરે હત્યા કરી, પછી તે તેનો...

નવીદિલ્હી: દિલ્હી હાઇકોર્ટે બ્લેક ફંગસ મેનેજમેન્ટ અને વેક્સિન પોલિસી મામલે કેન્દ્ર સરકાર અને દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકાર સામે આકરી ટિપ્પણી...

ગોવાહાટી: આસામના હોજઈ જિલ્લાની એક હોસ્પિટલમાં એક કોરોના દર્દીના મોત બાદ પરિવારજનોએ સમગ્ર મેડિકલ જગત રોષે ભરાય તેવી હરકત કરી...

નવીદિલ્હી: સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે અમારી પાસે ફાલતુ કેસો આવવાનું પ્રમાણ વધી રહ્યું છે. જેને પગલે જે મહત્વપૂર્ણ કેસો...

નવીદિલ્હી: કોરોના વાયરસની ત્રીજી લહેર બાળકો માટે ઘણી ઘાતક બની શકે છે. દિલ્હીના હોસ્પિટલોની હાલત જાેઈને આ સ્થિતિનો સામનો કરવાની...

ચંડીગઢ: પંજાબ કોંગ્રેસમાં ચાલી રહેલા ઝઘડાનાં સમાચાર અવાર-નવાર સામે આવે છે. કોંગ્રેસ હાલમાં રાજ્યમાં બે કેમ્પમાં વહેંચાઈ ગઈ છે. એક...

નવીદિલ્હી: દેશમાં કોરોના સંક્રમણની બીજી લહેર નબળી પડતા અને ત્રીજી લહેરની આશંકાની વચ્ચે કેન્દ્ર સરકારે અનલૉકની પ્રક્રિયા વિશે અગત્યની જાણકારી...

મુંબઇ: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કોરોના દર્દીઓને રાહત આપવાનો ર્નિણય લીધો છે. રાજ્ય સરકારે કોવિડની સારવાર કરનાર પ્રાઈવેટ હોસ્પિટલ જેઓ...

લખનૌ: કોરોનાની બીજી લહેરે અનેક પરિવારોને જીવનભર ભૂલી ન શકાય એવા શોકની ઘેરી છાયામાં ધકેલી દીધા છે. ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં...

નવીદિલ્હી: દેશમાં કોહરામ મચાવી રહેલ કોરોના વાયરસની બીજી લહેર વચ્ચે વિશેષજ્ઞોએ ત્રીજી લહેરની પણ ચેતવણી આપી દીધી છે. આ સાથે...

નવીદિલ્હી: દિલ્હીનાં માંગોલપુરીમાં એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. રાષ્ટ્રીય રાજધાનીમાં રસ્તા વચ્ચે ગુનેગારોએ એક વ્યક્તિની ગોળી મારી હત્યા કરી...

નવી દિલ્હી: દેશમાં કોરોનાના નવા દર્દીઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે પણ વેક્સીનેશનની સમસ્યા ચિંતાનો વિષય બનેલી છે. સંખ્યાબંધ...

હવે મોડર્ના અને ફાઈઝર જેવી વિદેશી કંપનીઓની વેક્સિન ઝડપથી ભારતીય માર્કેટમાં આવી શકે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા મહત્વનો ર્નિણય...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.