Western Times News

Gujarati News

National

કોલકતા: નંદીગ્રામ આ વખતે મમતા બેનર્જી અને ભાજપના શુભેન્દુ અધિકારી વચ્ચે ટક્કર થઈ રહી છે ત્યારે પીએમ મોદીએ સભાને સંબોધિત...

મુંબઇ: મહારાષ્ટ્રમાં વધી રહેલા કોરોનાના કેસને પગલે મુંબઈમાં હોળી ઉજવવા પર પ્રતિબંધ મુકી દીધો છે. મ્સ્ઝ્રએ ગાઈડલાઈન જાહેર કરી છે....

કોલકતા: રાજયમાં યોજાનાર ચુંટણીઓને ધ્યાનમાં રાખી તમામ રાજકીય પક્ષો જબરજસ્ત ચુંટણી પ્રચારમાં લાગી છે આ દરમિયાન મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભાજપ...

પટણા: બિહાર વિધાનસભામાં હંગામો અને વિરોધ પક્ષોના ધારાસભ્યોને ગૃહમાંથી બહાર કાઢવા દરમિયાન થયેલ દુર્વ્યવહારને લઇ રાજદ નેતા તેજસ્વી યાદવે મુખ્યમંત્રી...

નવીદિલ્હી: કોંગ્રેસના પૂર્વ નેતા અને હવે ભાજપના મહારાજ જ્યોતિરાદિત્ય સિંધિયાએ રાજ્યસભામાં એકવાર ફરીથી કોંગ્રેસને ફટકાર લગાવી છે. હકીકતમાં બન્યું એવું...

મુંબઇ: મુબઇ પોલીસના પૂર્વ કમિશ્નર પરમબીર સિંહના પત્રમાં ગૃહમંત્રી પર લગાવવામાં આવેલા આરોપોને લઇ પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે રાજયપાલની મુલાકાત...

મુંબઇ: મુંબઇના પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીર સિંહની અરજી પર સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવાનો ઇન્કાર કરી દીધો છે.સુપ્રીમ કોર્ટે પરમબીર સિંહને...

ભોપાલ: મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં ત્રણ ભાઈઓ દ્વારા દારૂની તલબમાં સેનિટાઇઝરનું સેવન તેમના માટે મોતનું કારણ બની ગયું હતું. એકનું ઘટના...

નવીદિલ્હી: દિલ્હીના ફતેહપુર બેરી વિસ્તારમાં રાત્રે દારૂના નશામાં ફરી રહેલા ત્રણ મિત્રોએ ૨૫ વર્ષની એક મહિલા સાથે ગેંગરેપની ઘટનાને અંજામ...

ઉજ્જૈન: મધ્યપ્રદેશની ભાજપ સરકારે બરાબર એક વર્ષ પૂર્ણ કર્યું છે. આ દિવસે મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા હતા....

કોલકતા: દેશમાં કોરોનાવાયરસ સંક્રમણના કેસ ફરી એકવાર વધી રહ્યા છે. ઘણાં શહેરોમાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ રહી છે. દરમિયાન,...

નવીદિલ્હી: બિહારમાં નીતિશ કુમાર સરકારે મંગળવારે વિધાનસભામાં વિશેષ સશસ્ત્ર પોલિસ બિલ રજૂ કર્યુ. જેનો વિપક્ષે જાેરદાર વિરોધ કર્યો હતો અને...

નવી દિલ્હી: ભારત-પાકિસ્તાનના સંબંધો સુધરતા જાેવા મળી રહ્યા છે. પીએમ મોદીએ પાકિસ્તાન નેશનલ ડે પ્રસંગે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને પત્ર...

લખનૌ: સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું કે જુઠ અને નફરતની રાજનીતિ કરનાર ભાજપનો વિકાસનો જુમલો પશ્ચિમ બંગાળની વિધાનસભામાં ચાલશે...

પંચમહાલ: માંદગીના કારણે મોરવા હડફના ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ખાંટનું થોડા સમય અગાઉ નિધન થતા ચૂંટણી પંચે આ બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત...

પ.બંગાળ માટે ભાજપે વધુ ૧૩ ઉમેદવારો જાહેર કર્યા-થોડા દિવસો પૂર્વે ભાજપમાં જાેડાયેલા અભિનેતાને બંગાળમાં રાસબિહારી બેઠક ઉપરથી ઉમેદવાર બનાવાય તેવી...

૫૪ ટ્રેન ઉત્તરીય વિસ્તારથી ચલાવાશે, તહેવારો માટેની ૧૦૦ ટ્રેન ૧૦ એપ્રિલ ૨૦૨૧ સુધી દોડાવવામાં આવશે નવી દિલ્હી, કોરોના મહામારી રોકવા...

અમદાવાદ,  ગુજરાતથી ઉત્તરાખંડ આવેલા ૨૨ યાત્રાળુઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઋષિકેશમાં આરટી પીસીઆર ટેસ્ટના રિપોર્ટ પછી આ અંગેની સમગ્ર...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.