Western Times News

Gujarati News

National

કાઠમાડૂ: દેશમાં કોરોના સંક્રમણને કાબુ માટે સરકાર દ્વારા લેવા માટે અનેક ધાર્મિક સ્થળો બંધ રાખવામાં આવ્યા છે. જેમાં નેપાળનું પશુપતિનાથ...

નવીદિલ્હી: ભારતમાં કોરોના મહામારી વચ્ચે દેશમાં બાળકો માટે કોરોનાની વેક્સિન ઓગસ્ટ મહિનામાં આવી શકે છે. આ સમાચાર મુજબ સ્વાસ્થ્યમંત્રી મસુખ...

નવીદિલ્હી: ગૃહ મંત્રાલયે નાગરિકતા સંશોધન કાયદા (સીએએના )ના નિયમ બનાવવા માટે વધુ ૬ મહિનાનો સમય માંગ્યો છે. મંત્રાલયે મંગળવારે સંસદને...

નવીદિલ્હી: સંસદના ચોમાસુ સત્રની કાર્યવાહી વિપક્ષના હંગામાના કારણે સતત ખોરવાઈ રહી છે. લોકસભામાં મંગળવારે પણ પેગાસસ જાસૂસી કાંડ અને કૃષિ...

નવીદિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મંગળવારે મોટી જાહેરાત કરતા કહ્યું કે દિલ્હી સરકાર આ વર્ષે પદ્મ એવોર્ડ માટે માત્ર ડોકટરો...

નવીદિલ્હી: વર્તમાન સમાયમાં આસામ મિઝોરમ સરહદ સંઘર્ષ મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે. જે દરમિયાન લોકસભામાં કોંગ્રેસના ગૌરવ ગોગોઇએ આ સમગ્ર...

નવીદિલ્હી: ઓલ ઈન્ડિયા કોટો ઓફ મેડિકલ એજ્યુકેશનમાં ઓબીસી વર્ગ માટે અનામતની માંગ ચાલુ છે. સરકારી સૂત્રો અનુસાર, આ મુદ્દાને લઈ...

નવીદિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે ભાજપની સંસદીય દળની બેઠકમાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા. પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ સદન...

નવીદિલ્હી: આસામ અને મિઝોરમની વચ્ચે સરહદ વિવાદને લઈને થયેલી અથડામણ પર ગૃહ મંત્રાલયની બાજનજર છે. ગૃહમંત્રાલયે સ્થિતિને થાળે પાડવા માટે...

નવીદિલ્હી: સરહદ વિવાદને લઈને આસામ અને મિઝોરમ વચ્ચે થયેલી હિંસક ઝઘડાની ઘટનાને લઈને કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધીએ ગૃહમંત્રી અમિત શાહ...

નવીદિલ્હી: દેશના શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં બેકારી દર વધ્યો છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી (સીએમઆઈઈ)ના રિપોર્ટમાં આ માહિતી મળી...

નવીદિલ્હી: કૃષિ કાનુનોને લઇ કેન્દ્ર સરકાર અને કિસાન સંગઠનો વચ્ચે ટકરાવ જારી છે જયાં કેન્દ્ર સરકારે ત્રણેય કાનુનોને પાછો લેવાનો...

મુંબઇ: પોર્નોગ્રાફી કેસમાં અટકાયત હેઠળ બિઝનેસમેન રાજ કુન્દ્રાની વધુ ૧૪ દિવસ માટે પોલીસ કસ્ટડી વધારી દેવામાં આવી છે. તેને વધુ...

મુંબઇ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી છે અને તેમના સ્વસ્થ અને...

પટણા: બિહારની રાજધાની પટણાની બાજુમાં આવેલા દાનાપુરના પાલિગંજથી શર્મસાર કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં પુત્રવધૂ સાથે આડા સંબંધો ધરાવતા...

ઈન્ડિયા અને શ્રીલંકા વચ્ચે બીજી T-20 મેચ કોલંબોનાં આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાવાની હતી. આ ત્રણ મેચની સિરીઝમાં 1-0થી લીડ મેળવ્યા...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.