Western Times News

Gujarati News

National

નવીદિલ્હી: રાષ્ટ્રીય જનતા દળના સુપ્રીમો લાલુ પ્રસાદના બંને દીકરા તેજસ્વી અને તેજપ્રતાપ વચ્ચે વર્ચસ્વની લડાઈના સમાચારો અંગે ભાજપે ટીખળ કરી...

નવીદિલ્હી: સપ્ટેમ્બર મહિનામાં પ્રશાંત મહાસાગરમાં ફેરફાર થવાને કારણે ભારે વરસાદ સાથે ઠંડીનું જાેર પણ વધશે. સાથેજ દક્ષિણના રાજ્યોમાં વાવાઝાડું આવશે...

નવીદિલ્હી: સંસદના ચોમાસું સત્રમાં વિપક્ષ દ્વારા સરકારને સતત ઘેરવાના પ્રયાસો થઈ રહ્યા છે. ચોમાસું સત્રમાં સતત હોબાળા વચ્ચે સંસદની કાર્યવાહી...

મુંબઇ: મહારાષ્ટ્ર અત્યાર સુધી કોરોના વાઈરસની બીજી લહેરની મારથી બહાર આવી શક્યો નથી, પરંતુ અમારા જન પ્રતિનિધિ ક્યાંક લોકલ ટ્રેન...

નવીદિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત છોડો આંદોલનમાં ભાગ લેનારા આઝાદીના લડવૈયાઓને શ્રદ્ધાંજલિ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટિ્‌વટર પર લખ્યું...

નવી દિલ્હી: સ્વાસ્થ્ય મંત્રાલયે સોમવાર સવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૩૫,૪૯૯ નવા પોઝિટિવ કેસો નોંધાયા...

અમદાવાદ: ગુજરાતમાંથી ભૌગોલિક સૂચકાંકોના પ્રમાણિત ભાલિયા ઘઉંની નિકાસ શરૂ થઈ ગઈ છે. ઘઉંની નિકાસમાં મોટો વધારો થવાને કારણે ભૌગોલિક સંકેત...

કાર્યવાહીમાં વિધ્ન નાખવા માટે આઈએસઆઈની ત્રણ આતંકી સંગઠનો સાથે પીઓકેના મુઝફ્ફરાબાદમાં બેઠક જમ્મુ,  આઈએસઆઈએ પાકિસ્તાનના આતંકી સંગઠનો, લશ્કર એ તૈયબા,...

એપ્રિલ મહિનામાં દિલ્હી એરપોર્ટ પર એક વિમાનને બોમ્બથી ઉડાવવાની ધમકી બાદ ફરી એકવાર મેલ આવ્યો નવી દિલ્હી,  રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના...

નવી દિલ્હી: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોનાના નવા આંકડા જાહેર કરી દીધા છે. જે પ્રમાણે છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોના વાયરસના...

નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં વધતી હિંસા વચ્ચે ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં નામ લીધા વગર પાકિસ્તાનને આતંકીઓનું સલામત આશ્રયસ્થાન કહ્યું છે....

નવી દિલ્હી:કેન્દ્રીય કર્મચારીઓ માટે વધુ એક સારા સમાચાર છે. કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સને સપ્ટેમ્બરથી ૨૮ ટકા મોંઘવારી ભથ્થુ મળવા લાગશે....

નવી દિલ્હી: કોરોનાના ડેલ્ટા વેરિયન્ટને તેના તમામ પહેલાના વેરિયન્ટ કરતા વધારે સંક્રમણકારી માનવામાં આવે છે. કહેવાય છે કે આ વાયરસ...

ઈ-કોમર્સ કંપની અમેઝોનના પક્ષમાં સુપ્રીમમાં ચુકાદો-ઓક્ટોબરમાં સિંગાપુરની મધ્યસ્થ અદાલત દ્વારા સંભળાવવામાં આવેલો ચુકાદો યોગ્ય હોવાનું તારણ નવી દિલ્હી,  રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ...

ભિખારીમુક્ત ભારત બનાવવાની કેન્દ્ર સરકારની પહેલ-ભિખારીઓને આર્ત્મનિભર બનાવવા અને તેમના બાળકોને શિક્ષણ પૂરું પાડવા સ્માઈલ યોજના લાગુ કરવામાં આવશે અમદાવાદ,...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.