Western Times News

Gujarati News

National

નવીદિલ્હી: ભારત દેશથી ફરાર આરોપી અને ગુમ થયેલા વેપારી મેહુલ ચોકસી ડોમિનિકામાં ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (સીઆઇડી)ની કસ્ટડીમાં છે. એન્ટિગુઆના મીડિયાએ...

નવીદિલ્હી: બંગાળ અને ઓરિસ્સામાં વિનાશ કરનાર યાસ વાવાઝોડાએ બુધવારે રાતે ૧ વાગ્યાની આસપાસ પશ્ચિમી સિંહભૂમથી ઝારખંડમાં પ્રવેશ કર્યો છે. આ...

નવીદિલ્હી: પાકિસ્તાન અને નેપાળ બાદ હવે ચીને શ્રીલંકાથી ભારતને ઘેરવાની તૈયારી કરી છે. આ અંતર્ગત ચીનને કન્યાકુમારીથી માત્ર ૨૯૦ કિલોમીટરના...

પાણીપત: હરિયાણાના પાણીપત જિલ્લામાં એક અબળા ફરી દહેજ હત્યાની બલી ચઢી. પાણીપતના કેમ્પ રમેશનગરમાં પરિણીતાએ ફાંસી લગાવીને જીવનલીલા સંકેલી દીધી....

ભારતમાં હાલ કોરોના વાયરસના ૨૪,૧૯,૯૦૭ એક્ટિવ કેસ છે, અત્યાર સુધીમાં કુલ ૩,૧૫,૨૩૫ દર્દીઓએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો નવી દિલ્હી: છેલ્લા...

સોશિયલ મીડિયા પર બદનામ કરવા માટે અનેક પ્રકારના ટ્રેન્ડ ચલાવવામાં આવી રહ્યા હોવાનો બાબાનો આક્ષેપ દેહરાદૂન, યોગગુરુ બાબા રામદેવ આજકાલ...

નવીદિલ્હી, સીબીએસઇ ધોરણ-૧૨ની પરીક્ષાને લઈ કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારો વચ્ચે મડાગાંઠ યથાવત જણાય છે. એક બાજુ કેન્દ્ર સરકાર તેને...

અમદાવાદ, મ્યુકોરમાઇકોસીસ મામલે જીટીયુના ફાર્મસી વિભાગના વડાએ એક મોટું નિવેદન આપ્યું છે. તેમના જણાવ્યા અનુસાર મ્યુકોરમાઇકોસીસના કેસ ચોમાસાની સિઝનમાં વધે...

કોંગ્રેસના સર્વોચ્ચ નેતા સોનિયા ગાંધીના પાટનગર સ્થિત આલીશાન ૧૦, જનપથ બંગલાની બહાર સન્નાટો છવાયેલો છે તે ફકત કોરોના રોગચાળાના કારણે...

નવીદિલ્હી: કેન્દ્ર સરકારના મહિલા અને પરિવાર કલ્યાણ મંત્રાલયએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે કોવિડ-૧૯ વેક્સીનેશન અને કોવીન...

ઉન્નાવ: ઉત્તરપ્રદેશના ઉન્નાવના ખડેગરા ગામમાં મંગળવારે સગાએ જ ૩૦૦ રૂપિયાના લીધે વૃદ્વને મારમારીને હત્યા કરી દીધી હતી .સમગ્ર પંથકમાં ચકચાર...

નવીદિલ્હી: એલોરેથી અને ડોક્ટરો પર વિવાદિત નિવેદનને લઈને યોગગુરુ રામદેવ ખરાબ રીતે ફસાય છે. તેમની સમસ્યાઓ હવે હજું વધારે વધી...

ભુવનેશ્વર: યાસ ચક્રવાત ઓડિશાના ભદ્રક જિલ્લામાં ત્રાટક્યું છે. અહીંયા ૧૨૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે. હવામાન વિભાગે...

વહેલી પરોઢે મહિલા ટોઇલેટ જતી હતી ત્યારે હેવાનોએ પહેલા તો ઘરેણાં લૂંટ્યા અને બાદમાં આચર્યું દુષ્કર્મ સમસ્તીપુર: બિહારના સમસ્તીપુરમાં માનવતાને...

કોરોના વાયરસ વેક્સિન પ્રત્યારોપિત દર્દીઓમાંથી એક તૃતિયાંશમાં વેક્સિન અસરકારક જાેવા મળી નથી નવી દિલ્હી: ઈન્સ્ટિટ્યુટ ઑફ કિડની ડિસીસ એન્ડ રિસર્ચ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.