Western Times News

Gujarati News

National

નવી દિલ્હી, લોકસભામાં કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધને મહત્વપૂર્ણ જાણકારી આપતા કહ્યુ છે કે, દેશમાં 50 કે તેનાથી વધારે વર્ષના લોકોને રસી...

નવી દિલ્હી, ગુજરાતની જેમ બિહારમાં પણ દારુબંધી લાગુ કરવામાં આવી છે.જોકે લોકો ચોરી છુપી દારુ મંગાવીને પી તો  રહ્યા જ...

નવી દિલ્હી, પાકિસ્તાન પોતાની નાપાકર હરકતોથી ઉંચુ આવતું નથી. ફરી એક વખત તેણે સરહદ પર અવળચંડાઇ કરી છે. પાકિસ્તાને ફરી એક...

નવી દિલ્હી, લોકો સોના, ચાંદી અને ડ્રગ્સ જેવી વસ્તુઓની તસ્કરી કરવાના પ્રયાસમાં ઘણી વખત એરપોર્ટ પર પકડાતા હોય છે પણ અ્મેરિકાના...

નવી દિલ્હી, દિલ્હી એનસીઆરમાં ખેડૂતોના ચક્કા જામને પગલે લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. ગાઝીયાબાદના લોની બોર્ડર પર ડ્રોનના દ્વારા મોનિટરિંગ...

મુંબઈ: દેશની સૌથી મોટી સરકારી બેંક એસબીઆઈએ શુક્રવારે એટીએમ મશીનમાંથી રોકડ ઉપાડવાના નિયમો બદલ્યા છે. ગ્રાહકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને નિયમોમાં...

નવી દિલ્હી: નવી દિલ્હીઃ નવા કૃષિ કાયદાઓ વિરુદ્ધ નવેમ્બરથી જ આંદોલન કરી રહેલા ખેડૂત સંગઠનોએ આજે દેશભરમાં ચક્કાજામ કરવાની હાકલ...

મોરેના, મધ્ય પ્રદેશમાં જેલમાંથી છૂટેલા આરોપીએ પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજાર્યા બાદ તેની હત્યા કરી હોવાની ચકચારી ઘટના સામે...

નવીદિલ્હી, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(એનસીપી)ના પ્રમુખ શરદ પવારે ખેડૂત આંદોલન પર નિવેદન આપીને કહ્યુ છે કે ખેડૂતો અત્યારે તો શાંતિથી વિરોધ...

કોલકતા, પશ્ચિમ બંગાળમાં નિષ્પક્ષ શાંતિપૂર્ણ અને અનેક તબક્કામાં મતદાન કરાવવાની માંગને લઇ ભાજપના એક પ્રતિનિધિમંડળે આજે અહીં કેન્દ્રીય ચુંટણી પંચની...

નવીદિલ્હી, કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચામાં ભાગ લીધો હતો. સદનમાં ખેડૂત આંદોલનને લઈને પણ...

નવીદિલ્હી, કૃષિ કાનુનોની વિરૂધ્ધ જારી કિસાન આંદોલનનું નેતૃત્વ કરી રહેલ ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવકતા રાકેશ ટિકૈતે કહ્યું છે કે...

ચેન્નાઇ, વિધાનસભા ચુંટણી અને દેશભરમાં જારી કિસાન આંદોલન વચ્ચે તમિલનાડુ સરકારે મોટો નિર્ણય કર્યો છે. સરકારે કિસાનોના લગભગ ૧૨ હજાર...

નવીદિલ્હી, ભારતમાં કોરોના સામે રિકવરી રેટ સુધરીને ૯૭.૨ ટકા સુધી પહોંચી ગયો છે. બીજી તરફ અત્યાર સુધીમાં ૫૦ લાખની આસપાસ...

રાંચી, છત્તીસગઢના કોરબા જીલ્લામાં ૧૬ વર્ષીય એક કિશોરીની સાથે કહેવાતી રીતે બળાત્કાર કરવામાં આવ્યો અને પથ્થર મારી તેમની હત્યા કરી...

નવી દિલ્હી: ભારતીય રિઝર્વ બેંકે મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં વ્યાજ દરોમાં કોઈ ફેરફાર નહીં કરવાનો ર્નિણય લીધો છે. આરબીઆઈ ગવર્નર...

નવીદિલ્હી, કોંગ્રેસને ૨૦૧૯-૨૦ દરમિયાન કેટલું ફંડ મળ્યું તેમની માહિતી સામે આવી છે કોંગ્રેસને ૨૦૧૯-૨૦માં ૧૩૯ કરોડથી વધુનું ફંડ મળ્યું હતું...

મુંબઇ,  મુંબઇના માનખુર્દ વિસ્તારમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. આગનો આ બનાવ માનખુર્દ વિસ્તારમાં આવેલ કુર્લા સ્ક્રેપમાં લાગી છે....

કૃષિ કાયદા વિરુદ્ધ દેશમાં ખેડૂત આંદોલન દોઢ મહિનાથી વધુ સમયથી ચાલી રહ્યું છે. ત્યારે હવે આ આંદોલનમાં આંતરરાષ્ટ્રીય હસ્તીઓએ પણ...

નવી દિલ્હીઃ ભારતમાં સૌથી પહેલા કોવિડ-19 વેક્સીનના ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી માંગનારી ફાઇઝરએ પોતાનું મન બદલી દીધું છે. અમેરિકાની ફાર્મા....

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.