Western Times News

Gujarati News

National

નવીદિલ્હી: અમેરિકન મીડિયા ન્યૂયોર્ક ટાઈમ્સની એક સ્ટડીના હવાલાથી દાવા કર્યા છે. ચીની હૈકર્સની ફોઝના ઓક્ટોમ્બરમાં માત્ર પાંચ દિવસોની અંદર ભારતના...

નવીદિલ્હી: દેશભરમાં આજથી કોરોના વાયરસ સામે રસીકરણ અભિયાનનો બીજાે તબક્કો શરૂ થઈ ગયો છે. બીજા તબક્કા હેઠળ ૬૦ વર્ષથી વધુ...

નવીદિલ્હી: અયોધ્યામાં ભગવાન રામની જન્મભૂમિ પર રામમંદિર નિર્માણ માટે ભંડોળ એકત્રિત કરવા માટે ચલાવાયેલું અભિયાન 'રામમંદિર નિધિ સમર્પણ' અભિયાન ૪૫...

નવી દિલ્હી: દેશભરમાં આજથી સિનિયર સિટિઝન્સને કોરોના વેક્સિન લગાવવાની કામગીરી શરુ કરવામાં આવી છે ત્યારે કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને...

નવીદિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે દિલ્હીના અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન ખાતે કોવિડ-૧૯ વેક્સીનનો પહેલો ડોઝ લીધો અને તમામ લોકોને વેક્સીન...

ચેન્નાઇ: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની તામિલનાડુની મુલાકાતનો આજે બીજાે દિવસ હતો આજે સોમવારે રાહુલ ગાંધી કન્યાકુમારી પહોંચ્યા જ્યાં તેમણે...

નવીદિલ્હી: ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે એવો આક્ષેપ કર્યો કે છેલ્લા કેટલાક દિવસથી કેન્દ્ર સરકારના મૌનથી એવો સંકેત મળી...

મુંબઇ: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજ્યમાં વધતા કોરોના વાયરસ કેસમાં લોકડાઉન લાદવાની પ્રતિક્રિયા આપી છે. સીએમ ઉદ્ધવ ઠાકરેએ લોકડાઉન અંગે...

નવીદિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કૃષિ ક્ષેત્રમાં બજેટના કાર્યાન્વયન પર વેબિનારને સંબોધિત કરતા કહ્યંું કે સતત વધતા કૃષિ ઉત્પાદનની વચ્ચે...

પટણા: બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારના આજે ૭૦માં જન્મ દિવસે પોતાના લોકપ્રિય નેતાને પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓએ શુભેચ્છા પાઠવી હતી. સમગ્ર પ્રદેશમાં...

નવીદિલ્હી: કોંગ્રેસના બાગી નેતાઓના સમૂહ જી ૨૩એ તાજેતરમાં જ જમ્મુમાં બેઠક કરી આ રેલી દરમિયાન ગુલાન નબી આઝાદ,આનંદ શર્મા અને...

ભોપાલ: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના ઉત્તર ભારતને લઇ વિવાદિત નિવેદનને લઇ પુરી પાર્ટી વિભાજીત નજરે પડી રહી છે પહેલા...

PM મોદીએ તસવીર શેર કરીને લખ્યું, આજે મેં કોવિડ-૧૯ વેક્સીનનો પહેલો ડોઝ એમ્સમાં લીધો છે. સૌને હું કોરોના વેક્સીન લેવાની...

ચેન્નાઈ: કોરોના વાયરસના ચેપના કેસોમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને તામિલનાડુમાં લોકડાઉનનો સમયગાળો ૩૧ માર્ચ સુધી વધારવામાં આવ્યો છે. રાજ્ય સરકારે...

બંગાળમાં ચારે તરફ ભ્રષ્ટાચારની બોલબાલા-ચૂંટણી પ્રચાર માટે બંગાળ પહોંચેલા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે દક્ષિણેશ્વર કાલી મંદિરમાં દર્શન કર્યા કોલકત્તા,  પશ્ચિમ...

માસૂમ સ્પાઇનલ મસ્કુલર એટ્રોફી ટાઇપ-૧થી ગ્રસીત છે- મોદી અને યુપી મુખ્યમંત્રીએ ૬ વર્ષની પરીને મદદ કરવા અપીલ કરી નવી દિલ્હી,...

નવી દિલ્હી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત  આજે પુડ્ડુચેરીના કરાઈકલમાં જનસભા સંબોધી. કાર્યક્રમમાં અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા અને દાવો...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.