Western Times News

Gujarati News

National

નવી દિલ્હી, કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને માહિતી આપી છે કે દેશમાં કોરોના વાયરસના લગભગ 77 ટકા કેસ 10 રાજ્યોના છે. એવા...

બેંગલુરુ: કર્ણાટકના પાટનગર બેંગલુરુમાં દુષ્કર્મની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પોલીસએ આપેલી જાણકારી મુજબ અહીં એક મંદિરના ૬૧ વર્ષીય...

પિથૌરાગઢ: ઉત્તરાખંડના પિથૌરાગઢમાં એક નવવિવાહિત કપલને લગ્નના તુરંત બાદ જ ક્વોરન્ટીન કરવામાં આવ્યું. હકીકતમાં લગ્ન પહેલા વરરાજાએ કોરોના ટેસ્ટ કરાવ્યો...

મુંબઈ: લોકપ્રિય હાસ્ય કલાકાર ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચીયાને તાજેતરમાં ડ્રગ્સના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. જોકે બંનેને...

છેલ્લા ત્રણ-ચાર દિવસથી અમદાવાદ શહેરમાં દરરોજ ૧૦ કરતા વધુ લોકોના મૃત્યુ: રિકવરી રેટ ૯૦.૯૩ ટકા ગાંધીનગર, ગુજરાતમાં કોરોના વાયરસના કેસની...

હરિયાણા બોર્ડર પર સ્થિતિ તંગ: દિલ્હી-ફરિદાબાદ બોર્ડર પર પોલીસ ફોર્સ ઉપરાંત CRPFની ૩ બટાલિયન તૈનાત નવી દિલ્હી, કૃષિ કાયદાના વિરોધમાં...

શ્રીનગર, શ્રીનગરના બહારના વિસ્તાર પરિમ્પુરામાં ગુરુવારના ક્વિક રિસ્પોન્સ ટીમ પર આતંકવાદીઓના હુમલામાં ૨ સુરક્ષા કર્મચારીઓ શહીદ થઈ ગયા છે. પોલીસના...

રાંચી, પશ્ચિમી સિંહભૂમના ટોન્ટા પોલીસ સ્ટેશન વિસ્તારના બાઇહાતુથી ગત ચાર મહીનાથી ગુમ ત્રણ બાળકો સહિત એક પરિવારના પાંચ લોકોની હત્યાનો...

નવીદિલ્હી, લોકસભામાં કોંગ્રેસ સંસદીય પક્ષના નેતા અધીર રંજન ચૌધરી અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોત જેવા વરિષ્ઠ નેતાઓના હુમલા વચ્ચે પૂર્વ...

નવીદિલ્હી, તમિલનાડુ અને પોડિચેરીમાં ખતરનાક વાવાઝોડુ નિવાર હવે ઘીરે ધીરે નબળું થઇ રહ્યું છે પ્રચંડ વાવાઝોડું નિવાર આજે સવારે પોડીચેરીની...

નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કેવડિયામાં ૮૦માં અખિલ ભારતીય પીઠાસીન અધિકારી સંમેલનના સમાપન સત્રને સંબોધિત કર્યું હતું વડાપ્રધાને વીડિયો કોન્ફરન્સથી આ...

લખનૌ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લગ્ન સમારોહોને લઇ સ્પષ્ટ નિર્દેસ આપ્યો છે તેમણે કહ્યું કે લગ્ન વિવાહ માટે પોલીસ કે પ્રશાસનિક...

નવીદિલ્હી, ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે ભારતીય અર્થવ્યવસ્થાએ આશાથી વધુ જાેરદાર વાપસી કરી છે તહેવારોની સીજન બાદ...

નવીદિલ્હી, દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયની કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે આ માહિતી તેમણે ખુદ પોતાના ટ્‌વીટર હૈડલથી આપી અને...

શ્રીનગર, નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ બાદ હવે પીડીપીનું કાર્યાલય પણ સરકારી જમીન પર બનાવાયેલું હોવાનો ખુલાસો થયો છે જમ્મુ તાલુકા...

નવીદિલ્હી, કોરોના સંકટને કારણે ડીજીસીએ ભારતમાં કોમર્શિયલ આંતરરાષ્ટ્રીય ઉડયનોની અવરજવર પર રોક ૩૧ ડિસેમ્બર સુધી વધારી દીધી છે દેશમાં ૩૧...

કાબુલ, અફઘાનિસ્તાનના બામિયાન પ્રાંતમાં રસ્તાની બાજુમાં બોમ્બ વિસ્ફોટ થતાં ટ્રાફિક પોલીસ કર્મચારી સહિત ૧૪ લોકોના મોત નિપજયા હતાં અને ૪૫...

મુંબઇ, મહારાષ્ટ્રમાં ઉદ્વવ ઠાકરેના નેતૃત્વમાં શિવસેના એનસીપી અને કોંગ્રેસ ગઠબંધનની મહાવિકાસ અઘાડી સરકારને એક વર્ષ પુરૂ થઇ ગયું છે. ગત...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.