Western Times News

Gujarati News

National

નવાંશહર, પંજાબના નવાંશહરમાં આવેલા બુર્જ ગામમાં દીકરાએ ગર્ભવતી સાવકી માતા અને પિતાની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી નાખી છે. આરોપી...

 નવી દિલ્હી, પબ્લિક અફેર્સ સેન્ટર દ્વારા જાહેર કરવામાં આવેલ પબ્લિક અફેર ઈન્ડેક્સ મુજબ મોટા રાજ્યોની શ્રેણીમાં કેરળ સુશાસનના મામલે દેશનું...

વોશિંગ્ટન, દુનિયામાં શુક્રવારે કોરોના સંક્રમિતોનો આંકડો ૪.૫૪ કરોડને પાર કરી ગયો છે જયારે મૃતકોની સંખ્યા ૧૧.૮૮ લાખથી વધુ થઇ ગઇ...

નવીદિલ્હી, ચીન અને પાકિસ્તાન સાથે ખરાબ ચાલી રહેલ સંબંધો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ બંન્ને દેશોના પ્રમુખ નેતાઓની મુલાકાત થઇ...

મુંબઇ, બિહાર ચૂંટણીમાં મતદારોને રીઝવવા માટે તમામ રાજકીય પક્ષો પૂરજોશમાં પ્રચાર કરી રહયા છે. પહેલા તબક્કાનુ મતદાન પુરુ થઈ ગયુ...

નવી દિલ્હી, ફ્રાન્સમાં થયેલી નિર્દોષોની હત્યા મામલે પોતાનો અભિપ્રાય જણાવતાં પ્રખ્યાત શાયર મુનવ્વર રાણાએ વિવાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે ફ્રાન્સ...

ગુજરાતમાં કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની પરેડમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ Ahmedabad, આપણે સૌએ હાલમાં લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈની દૂરંદેશી સભર વાણીનો...

નવી દિલ્હી, જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં ગુરુવારે આતંકવાદીઓ દ્વારા ભારતીય જનતા પાર્ટીના ત્રણ કાર્યકર્તાઓની હત્યા કરવામાં આવી હતી, જેની જવાબદારી લશ્કર-એ-તૈયબાના...

રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ વેંકૈયા નાયડુ, કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ અને દિલ્હીના ઉપરાજ્યપાલ શ્રી અનિલ બૈજલે...

કેવિડયા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શનિવારે સિવિલ સેવાના પ્રશિક્ષુઓને સમાજથી જાેડવાની સલાહ આપતા કહ્યું કે તે આવું કરે છે તો...

લખનૌ, ઉત્તર પ્રદેશની યોગી સરકારે લવ જેહાદ પર લગામ કસવા કમર કસી રહીં છે. શનિવારના રોજ દેવરિયામાં રેલીને સંબોધતા તેની જાહેરાત...

પ્રયાગરાજ, અલાહાબાદ હાઈકોર્ટે ધર્મ પરિવર્તન અંગે મહત્ત્વનો આદેશ આપ્યો છે. હાઇકોર્ટે પોતાના મહત્ત્વના ચૂકાદામાં કહ્યુ છે કે ફક્ત લગ્ન કરવા...

નવી દિલ્હી, દેશભરની સૈનિક સ્કૂલોમાં આગામી શૈક્ષણિક વર્ષ એટલે કે 2021-22થી અનામત લાગુ કરાશે.સંરક્ષણ સચિવ અજય કુમારે જાણકારી આપતા કહ્યુ...

મુંબઈ, ફ્રાંસની સરકાર અને કટ્ટરપંથી સંગઠનોની વચ્ચે હાલ છે યુદ્ધ છેડાયું છે તેની અસર હવે દુનિયાભરના અનેક દેશોમાં જોવા મળી...

લંડન, ભારતમાં ગરીબ બાળકોને સ્કૂલોમાં ભોજન ઉપલબ્ધ કરાવતી સંસ્થા અક્ષય પાત્ર ફાઉન્ડેશન હવે બ્રિટનમાં પણ બાળકોને આ જ રીતે ભોજન મળે...

અમદાવાદ: બંગાળની ખાડીમાં નૌકાદળ દ્વારા આઈએનએસ કોરા નામના જહાજથી એક મિસાઇલ પરીક્ષણ કરવામાં આવ્યું છે. નૌકાદળે આપેલી માહિતી પ્રમાણે નેવી...

વોશિંગ્ટન: કોરોના વાયરસના રોગચાળાના કારણે એક તરફ અમેરિકામાં સ્કૂલ-કોલેજો બંધ કરી દેવામાં આવી છે ત્યારે ભારતીય શિક્ષકો મદદગાર સાબિત થયા...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.