Western Times News

Gujarati News

National

દેહરાદૂન, કોરોના કાળમાં હરિદ્વાર ખાતે યોજાનારા કુંભ મેળાને લઈ SOP જાહેર કરવામાં આવી છે જેમાં નોંધણી અને કોરોના ટેસ્ટ ફરજિયાત...

નવી દિલ્હી, ઉત્તરાખંડના ચમોલીમાં આવેલા જળપ્રલયે અનેક લોકોનો જીવ લીધો હતો અને 100થી વધારે લોકો હજુ પણ લાપતા છે. તપોવન ખાતેની...

નવી દિલ્હી, અમેરિકાએ ભારતની એક દવા કંપનીને 364 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. અમેરિકાના ન્યાય વિભાગના અહેવાલ પ્રમાણે FKOL કંપનીએ જાણકારી...

નવી દિલ્હી, NEETની પરીક્ષામાં નાપાસ થયેલા ઉમેદવારો બીડીએસ એટલે કે ડેન્ટિસ્ટ બનવા માટે મેડિકલ ક્ષેત્રે (Medical Field) પ્રવેશ લઈ શકે છે....

નવી દિલ્હી, અંતરિક્ષમાંથી પરત આવતી વખતે રશિયાના સ્પેસ કાર્ગો શિપમાં વિસ્ફોટ થયો હતો અને તે અગ્નિના ગોળામાં ફેરવાઈ ગયું હતું. આ...

જોશીમથ: ચમોલી દુર્ઘટનામાં, તાપવનમાં હાઈડ્રો પાવર પ્રોજેક્ટની ટનલમાં ફસાયેલા 30 થી 35 લોકોને ચોથા દિવસે બુધવારે સવાર સુધી બહાર કાઢી...

કાસગંજ: ઉત્તર પ્રદેશના કાસગંજમાં બિકરૂ કાંડનું પુનરાવર્તનનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વોરન્ટીને પકડવા ગયેલી પોલીસને પહેલા બંધક બનાવી દેવામાં આવી....

નવી દિલ્હી: કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, તૃણમૂલ કોંગ્રેસ, નેશનલ કોન્ફ્રેન્સ, સહિતના વિરોધી પક્ષોએ સરકાર પર લોકતાંત્રિક રીત-ભાતને અવગણવાનો અને ગંગા-યમુનાની પરંપરાને...

ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લાની ચોંકાવનારી ઘટના-ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે મહેનત બાદ તેને ખાડામાંથી બહાર કાઢ્યો અને સ્થાનિક હોસ્પિટલમાં મોકલી આપ્યો હરદોઈ, ...

જાેશીમઠ: ઉત્તરાખંડના ચમોલીમાં ગ્લેશિયર તૂટ્યા પછી આવેલા ભીષણ પૂરએ ખૂબ જ નુકસાની વેઠી હતી. આ દરમિયાન તપોવનમાં એક ભૂમિગત સુરંગમાં...

હરદોઈ,  ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જિલ્લાના હરપાલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાઇક સવાર યુવક એક...

નવીદિલ્હી, કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન કરતાં વધુ એક ખેડૂતનું મંગળવારે સવારે મોત થઈ ગયું છે. મોતનું કારણ હાર્ટ એટેક જણાવવામાં...

નવીદિલ્હી, દેશમાં હાલમાં ૩૦૦થી વધુ સરકારી કંપનીઓ છે. પરંતુ હવે સરકારે નોન-કોર સેક્ટરની સરકારી કંપનીઓના ખાનગીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો...

મુંબઇ, ખાલિસ્તાન સમર્થક એક આતંકવાદીને મહારાષ્ટ્‌ના નાંદેડ જીલ્લામાંથી ધરપકડ કરવામાં આવી છે.પંજાબની સીઆઇડી ટીમ અને મહારાષ્ટ્ર પોલિસે એક સંયુકત અભિયાનમાં...

ભુવનેશ્વર, ઓરિસ્સામાં રાષ્ટ્રીય સ્મારક પ્રાધિકરણ દ્વારા પુરીમાં સ્થિત ભગવાન જગન્નાથ મંદિર માટે જાહેર કરેલ એક ડ્રાફ્ટનો વિરોધ વધી રહ્યો છે....

Copyright © All rights reserved. | Newsphere by AF themes.