Western Times News

Gujarati News

National

નવી દિલ્હી, પંજાબ અને હરિયાણાના ખેડૂતો  દ્વારા થઈ રહેલા આંદોલનને લઈને રાહુલ ગાંધી મોદી સરકારને સતત ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા...

નવી દિલ્હી, ભાજપના આક્રમક ચૂંટણી પ્રચારના કારણે હૈદ્રાબાદ કોર્પોરેશનની ચૂંટણીએ આખા દેશનુ ધ્યાન ખેંચ્યુ છે.ખાસ કરીને એઆઈએમઆઈએમના નેતા ઓવૈસી અને...

Ahmedabad, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બીએસએફના સ્થાપના દિવસ નિમિત્તે બીએસએફના જવાનો અને તેમના પરિવારોને શુભેચ્છા પાઠવી છે. એક ટવીટમાં પ્રધાનમંત્રીએ...

ઈસ્લામાબાદ: દુનિયાના સૌથી વધારે પ્રદૂષિત શહેરોના લિસ્ટમાં પાકિસ્તાનના લાહોરને પહેલું સ્થાન મળ્યું છે. તો, આ લિસ્ટમાં નવી દિલ્હીને બીજા નંબર...

જયપુર,  રાજસ્થાન સરકારે કોરોનાના સંક્રમણ નિયંત્રણ માટે આગામી ૧લી ડિસેમ્બરથી ૩૧ ડિસેમ્બર સુધી રાજ્યના તમામ મુખ્ય શહેરોમાં નાઈટ કર્ફ્‌યૂ લાગુ...

કોરોનાની બીજી લહેરમાં એક હજાર બેંક કર્મી સંક્રમિત થયા -કર્મચારીઓને કોરોના વાયરસ સામે રક્ષણ પૂરું પાડવા અને કર્મચારીઓને કોરોના વોરિયર્સ...

સીરમ ઈન્સ્ટિટ્યૂટ વોલિયેન્ટર સામે ૧૦૦ કરોડનો દાવો કરશે પૂણે,  સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાએ કોવિશિલ્ડ કોરોના વાયરસ વેક્સીન પરીક્ષણના વોલેન્ટીયર પર...

ત્રણ કૃષિ કાયદાઓનો ખેડૂતો દ્વારા વિરોધ ઉગ્ર બન્યો-ખેડૂતોની વાત નહીં મનાય તો ટ્રાન્સપોર્ટર્સની હડતાળની ધમકી નવી દિલ્હી ,  નવા કૃષિ...

વારાણસી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂત આંદોલન દરમિયાન આજે પોતાના સંસદીય મત વિસ્તાર વારાણસીમાં ખેડૂતોને ખાસ યાદ કર્યા. તેમણે પોતાના ભાષણમાં...

નવી દિલ્હી: રસી બનાવનાર કંપની સીરમ ઇંસ્ટીટ્યૂટ ઓફ ઇન્ડીયા (CII)એ કોવિડ 19ની સંભવિત રસીના પરીક્ષણમાં સામેલ એક વ્યક્તિના આરોપોને રવિવારે નકારી...

નવી દિલ્હી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન અને કાફલાની ફૂલપ્રૂફ સિક્યોરિટીના એક ભાગ રૂપે એન્ટી ડ્રોન સિસ્ટમ કામે લગાડવામાં આવશે....

નવી દિલ્હી, દેશના આરોગ્ય પ્રધાન ડૉક્ટર હર્ષવર્ધને એેવો દાવો કર્યો હતો કે દેશના 97 ટકા વિસ્તારોમાં કોરોના ટેસ્ટ કરવાની સુવિધા...

નવી દિલ્હી: ભારતમાં પાછલા ત્રણ અઠવાડિયાથી કોરોનાનો ગ્રાફ સ્થિર રહ્યો છે. પાછલા સાત દિવસમાં નોંધાયેલા કેસ પાછલા બે અઠવાડિયા દરમિયાન...

બીજિંગ, ચીન તિબેટમાં બ્રહ્મપુત્ર નદી પર એક મુખ્ય ડેમનું નિર્માણ કરશે અને આવતા વર્ષથી લાગુ થનારી ૧૪મી પંચવર્ષીય યોજનામાં તેને...

નવી દિલ્હી: ૧ ડિસેમ્બર ૨૦૨૦થી સામાન્ય જનતાની જિંદગી સાથે જોડાયેલા અનેક પ્રકારના ફેરફાર થવા જઈ રહ્યા છે. તેમાં આરટીજીએસ, રેલવે...

મુસાફરોની માંગ અને સુવિધાઓને ધ્યાનમાં રાખીને ભુજ અને બરેલી વચ્ચે દોડતી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો 31 ડિસેમ્બર 2020 સુધી લંબાવાનો નિર્ણય...

અમદાવાદ, થોડાક દિવસો પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદથી કેવડિયા માટે સાબરમતી રિવરફ્રન્ટમાં જે સી પ્લેન સેવાની શરૂઆત કરી હતી...

અમદાવાદ, હૈદરાબાદ અને પુણેમાં કોવિડ-૧૯ વેક્સિન વિકસાવતી ફાર્મા કંપનીઓમાં જઈ મોદીએ સમીક્ષા કરી પુણે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરોના વેક્સીનની કામગીરીના...

મુંબઈ, મહારાષ્ટ્રમાં શિવસેના, કાૅંગ્રેસ અને એનસીપીના ગઠબંધનવાળી મહારાષ્ટ્ર વિકાસ અઘાડી સરકારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના વડપણ હેઠળ એક વર્ષ પૂર્ણ કર્યું...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.