Western Times News

Gujarati News

National

નવી દિલ્હી: કોરોના મહામારી દરમિયાન વેપાર, ધંધા ઉદ્યોગ અને વ્યક્તિગત લોન ગ્રાહકોને રાહત આપતા સરકારે મોરાટોરિયમ પીરિયડ જાહેર કર્યો હતો...

ભોપાલ: નરસિંહપુરના ચીચલી ગામમાં દલિત મહિલા સાથે ગેંગરેપ બાદ તેની ફરિયાદ ન લેવાના કેસમાં સીએમ શિવરાજસિંહ ચૌહાણે કડક કાર્યવાહીના આદેશ...

નવી દિલ્હી: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના રિટેલ વેન્ચર રિલાયન્સ રિટેલમાં જીઆઈસી ૧.૨૨ ટકા ભાગીદારી કુલ ૫૫૧૨ કરોડ રૂપિયામાં ખરીદશે. આ પહેલા અબૂધાબી...

નવીદિલ્હી, આજે સમગ્ર દેશમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને દેશના પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની જયંતી મનાવવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર...

લખનૌ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશના હાથરસમાં દલિત યુવતીની બળાત્કાર અને ર્નિદય હત્યાના કેસમાં મૌન તોડ્યું છે. તેમણે બળાત્કારીઓને કડક...

પતિ-પત્નીનું બળજબરીથી અપહરણ કર્યું પણ યુવતી ભાગવામાં સફળ રહી, બીજા દિવસે યુવકનો મૃતદેહ મળ્યો હૈદરાબાદ, તેલંગાણા રાજ્યમાં હોનર કિલીંગનો એક...

રાહુલનો કોલર પકડવાની ઘટના લોકતંત્રના અપમાન સમાન બાબત જેની તપાસ કરવાની માગણી કરી નવી દિલ્હી, ઉત્તર પ્રદેશના હાથરસમાં અનુસૂચિત જાતિની...

મુંબઇ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરેએ કહ્યું કે રાજયમાં હાથરસ ગેંગરેપ જેવી ઘટનાઓને સહન કરાશે નહીં જે મહિલાઓની વિરૂધ્ધમાં અપરાધમાં જાેડાયેલા...

લખનૌ, ઉત્તરપ્રદેશના હાથરસમાં દલિત યુવતીની સાથે થયેલ બર્બરતાના મામલામાં વિરોધ પક્ષી પાર્ટીઓ સરકાર પર હુમલા તેજ કરી દીધા છે એક...

નવીદિલ્હી, ભારતમાં કોરોના વાયરસ સંક્રમણના ૮૧૪૮૪ નવા મામલા સામે આવ્યા બાદ દેશમાં વાયરસ સંક્રમણના કુલ મામલાની સંખ્યા ૬૩ લાખથી ઉપર...

વોશિંગ્ટન, અમેરિકી કોર્ટે ડોનાલ્ડ ટ્રંપના તે નિર્ણયને રદ કરી ટોકરીમાં નાખી દીધો છે. જેમાં તેમણે એચ૧ વીઝા (એચ૧બી વીઝા) પર...

લંડન, બ્રિટેનના વડાપ્રધાન બોરિસ જાેનસને સંયુકત રાષ્ટ્ર મહાસભામાં પોતાના સંબોધન દરમિયાન ભારતની પ્રસંસા કરી હતી તેમણે કોરોના વાયરસ વેકસીનની સારવાર...

ઇસ્લામાબાદ, ભારતના નિવૃત નૌસેના અધિકારી કુલભૂષણ જાધવ કેસમાં આગામી સુનાવણી છ ઓકટોબરે થશે પાકિસ્તાનની ઇસ્લામાબાદ હાઇકોર્ટે કેસની તારીખ નક્કી કરી...

નવીદિલ્હી, ઉત્તરપ્રદેશના હાથરસ જીલ્લાના ચંપદા વિસ્તારની સામૂહિક દુષ્કર્મનો શિકાર થયેલ પીડિતાના મોત બાદ શરૂ થયેલી રાજનીતિ અટકવાનું નામ લઇ રહી...

નવીદિલ્હી, ઉત્તરપ્રદેશના હાથરસમાં એક મહિલા સાથે બનેલી ઘટના બાદ ગુરૂવારે પીડિતના પરિવારના સભ્યોને મળવા માટે હાથરસ જઇ રહેલા કોંગ્રેસ નેતા...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિજય ઘાટ પહોંચીને પૂર્વ પીએમ લાલ બહાદુર શાસ્ત્રીને પણ શ્રદ્ધાંજલિ આપી હતી નવી દિલ્હી, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આજે...

સરદાર પટેલ જયંતિ નિમિત્તે 31 ઓક્ટોબર 2020 ના રોજ સમાપન સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. PIB Ahmedabad, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર...

લખનૌ, ઉત્તર પ્રદેશમાં હાલના દિવસોમાં મહિલા માટે ખતરનાક સાબિત થઈ રહ્યુ છે આ રાજ્ય. જ્યાં ગુનાહિત પ્રવૃતિ એટલી બધી વધી...

નવીદિલ્હી, દેશમાં આજથી અનલોક પાંચની શરૂઆત થઇ ગઇ છે આ વખતે સિનેમાધરોને પણ ૫૦ ટકા ક્ષમતાની સાથે ખોલવાની મંજુરી મળી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.