Western Times News

Gujarati News

Sports

નવી દિલ્હી: ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે (ઈસીબી) કહ્યું કે, ભારતીય ક્રિકેટ બોર્ડે (બીસીસીઆઈ) ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની બાકીની મેચોના...

નવીદિલ્હી: ઓસ્ટ્રેલિયાના પૂર્વ બેટ્‌સમેન માઇકલ હસીને લાગે છે કે આ વર્ષે ભારતમાં ટી૨૦ વર્લ્‌ડ કપનું આયોજન કરવું સરળ નથી. તેણે...

નવીદિલ્લી: વિરાટ કોહલીની અધ્યક્ષતામાં ટીમ ઈન્ડિયા ન્યૂઝિલેન્ડ સામે વર્લ્‌ડ ચેમ્પિયનશીપની ફાઈનલ અને ઈંગ્લેન્ડ સામે પાંચ મેચોની સીરિઝ રમવા માટે આવતા...

સરકારે ૧૮ વર્ષથી ઉપરના લોકો માટે વેક્સિનેસન શરૂ કર્યું ત્યારે ભારતીય ખેલાડીઓએ પ્રથમ ડોઝ લીધો હતો લંડન: ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમાનારી...

પહેલા મેક્સવેલ, પુકોવસ્કી અને મેડિસન પણ માનસિક તાણનો સામનો કરી ચૂક્યાછે, ક્રિકેટથી વિરામ પણ લીધો નવી દિલ્હી, ઈન્ડિયન પ્રીમિયર લીગ...

સિડની: ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ માટે પોતાની ૨૩ સભ્યોની ટીમની જાહેરાત કરી છે. વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર ઓસ્ટ્રેલિયાની ટીમ...

કોલંબો: ભારતમાં કોરોના સંક્રમણ હાહાકાર મચાવી રહ્યુ છે અને હવે ભારતના પાડોશી દેશોમાં પણ કોરોનાના કેસ વધવા માંડ્યા છે.શ્રીલંકા આ...

આપ બડાઈની ઓસી.ના પૂર્વ ક્રિકેટરની આદત યથાવત-ભારત અને ઇંગ્લેન્ડ બંનેએ પ્રતિભાશાળી ખેલાડીઓનું પૂલ બનાવવાના મોરચે ઓસ્ટ્રેલિયાને પાછળ છોડી દીધું બ્રિસ્બેન, ...

બ્રિસ્બેન: ભારતના ભૂતપૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડે ઓસ્ટ્રેલિયાના પ્રતિભાશાળીઓની મદદથી ભારતના સ્થાનિક ક્રિકેટના માળખાને એટલું મજબૂત બનાવ્યું કે આજે ભારતની બી...

નવીદિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના શ્રીલંકા પ્રવાસ કરશે. બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ આ અંગે જાહેરાત કરી હતી. તેણે કહ્યું જુલાઇમાં ટીમ...

નવી દિલ્હી, કોરોનાના વધતા સંક્રમણના કારણે આઈપીએલની બાકીની મેચો હાલ પુરતી ટાળી દેવામાં આવી છે.જાેકે કોરોનાની સ્થિતિ કાબૂમાં આવી જાય...

નવી દિલ્લી: ચેન્નાઈ સુપરકિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ઘોનીના ઘરે એક મહેમાન આવ્યું છે. ધોનીની પત્ની સાક્ષીએ સોશિય મીડિયાના માધ્યમથી આ અંગે...

મુંબઇ: પ્રિયંકા ચોપરા-નિક જાેનસ બાદ હવે ક્રિકેટર વિરાટ કોહલી તથા તેની પત્ની અનુષ્કા શર્માએ જરૂરિયાતમંદ લોકો માટે પૈસા ભેગા કરવાનું...

નવીદિલ્હી: ઈન્ડિયન પ્રિમિયર લીગ દુનિયાની સૌથી મોટી ક્રિકેટ લીગ છે. આ લીગના દમ પર બીસીસીઆઇ કરોડો રૂપિયાની કમાણી કરે છે....

નવીદિલ્હી: કેન વિલિયમ્સન સહિત આઇપીએલ ૨૦૨૧ રમી રહેલા ન્યૂઝીલેન્ડના ખેલાડીઓ ૧૦મે સુધી ભારતમાં રહેશે અને તૈયારી કરશે અને ત્યાર બાદ...

નવીદિલ્હી: ભારતના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર ઇરફાન પઠાણે જણાવ્યું હતું કે તેમની એકેડમી દક્ષિણ દિલ્હીમાં કોરોનાથી પ્રભાવિત લોકોને મફત ખોરાક આપશે. કોરોના...

મુંબઇ: આઈપીએલ ૨૦૨૧ અત્યારે નહીં થાય અને બીસીસીઆઈએ પણ તમામ ખેલાડીઓને પોતપોતાના ઘરે પાછા ફરવાનું કહી દીધુ છે. દરમિયાન, ખેલાડીઓ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.