Western Times News

Gujarati News

શાહીબાગ BAPS સ્વામિનારાયણ મંદિરમાં પુનમના દિવસે શ્રધ્ધાળુઓનો ધસારો

અમદાવાદ શહેરના સુપ્રસિદ્ધ શાહીબાગ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં આજે પવિત્ર પુનમના દિવસે સવારથી જ આજે પુનમના દિવસે મંદિરમાં સવારથી જ ભગવાનના દર્શન કરવા માટે શ્રધ્ધાળુઓનો ભારે ધસારો જાવા મળ્યો હતો ભગવાન સ્વામિનારાયણને આજના દિવસે કલાત્મક વાઘા પહેરાવવામાં આવ્યા છે જેના દર્શન કરી શ્રધ્ધાળુઓ ધન્યતા અનુભવી રહયા હતાં.

 

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.