ખંભાત રૂરલ પી.આઈ.આર.એન.ખાંટે પગની સારવાર કરાવી ગંભીર રોગમાંથી મુક્તિ આપી નવજીવન અર્પી માનવતાભરી પ્રેરણા પુરી પાડી છે. ખંભાત, સામાન્ય રીતે...
Gujarat
ડાકોર, કાર્યક્રમની શરૂઆતમાં મંદિરના મહંત સંતોષગિરી મહારાજના મંદિરના ટ્રસ્ટી નરેન્દ્રભાઈ પુરોહિત, તેમના સુપુત્ર સૌમિલ પુરોહિત તેમજ સમગ્ર પુરોહિત પરિવાર દ્વારા...
નસવાડી, માત્ર ચાલીસ રૂપિયાના વિવાદમાં પુત્રએ પિતાની હત્યા કરી હોવાની ઘટના છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના દામણીયાઆંબા ગામે બની હતી. ગામમાં...
દ્વારકાના પોલિસ સ્ટેશનમાં તૂટેલા પાઇપ, બિન ઉપયોગી બેરલ તમામનો ઉપયોગ કરી અહીં અનેક વૃક્ષો ઉગાડ્યા અને તમામ ઉછરી ગયા (એજન્સી)...
બેભાન યુવાનને સારવાર અર્થે ખસેડાયો, ૪ જણ સામે ફરિયાદ નોંધાઈ આણંદ, આણંદ તાલુકાના વલાસણ ગામે રહેતા અને વીમા એજન્ટ તરીકે...
છ વર્ષથી ફેફસાંના કેન્સર પર રિસર્ચ, પેટન્ટ રજીસ્ટર કરાવી રાજકોટ, વિશ્વમાં ૪ ફેબ્રુઆરીને “વિશ્વ કેન્સર દિવસ” તરીકે ઉજવીને લોકોમાં કેન્સર...
ઉમરાળા, ઢસા-જેતલસર અને બોટાદ-ધંધુકા-અમદાવાદ રેલ્વે લાઈન મીટરગેજમાંથી બ્રોડગેજ કરવા માટે બન્ને લાઈન પર ટ્રેન વ્યવહાર બંધ કર્યાને લાંબો સમય વિતી...
રાજકોટ, મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ધનાળા ગામ પાસે કાર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં ત્રણ...
સુરત, શહેરમાં સતત ગુનાખોરીનો ગ્રાફ વધી રહ્યો છે. ત્યારે હત્યાની ઘટનાઓ સતત સામે આવી હતી. જે તેને લઈને ગુનામાં સંડોવાયેલા...
વડોદરા, આખા રાજ્યમાં ચકચાર મચાવનાર નવલખી ગેંગરેપના કેસની સુનાવણી અદાલતમાં પૂર્ણ થઇ ગઇ છે. આજે, બુધવારે ચુકાદમાં કોર્ટે બંને આરોપી...
ભાવનગર, ભાવનગર જિલ્લાના સિહોર ગામમાં આજે સવારે પિતાએ જ પરિણીત દીકરીની હત્યા કરી નાંખવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ દીકરીની...
(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, સાબરકાંઠા જિલ્લામાં ખેડબ્રહ્મા, પોશીના અને વિજયનગર તાલુકો આદિવાસી બહુલક વસ્તી ધરાવતા તાલુકાઓ છે અહીં ખેતી આધારિત અને મજૂરી...
(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, ભારતના દીઘદ્રર્ષ્ટિ વાળા વડાપ્રધાન મા. નરેન્દ્રભાઈ મોદી આ દેશને સર્વોચ્ચ શિખરે લઈ જવા માટે કોઈ વિરામ વિના અનેક...
(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, ખેડબ્રહ્મા સિવિલ હોસ્પિટલમાં તારીખ ૮- ૨- ૨૨ ને મંગળવારના રોજ આરટીપીસીઆર લેબ શરૂ કરાઈ. કોરોના મહામારીમાં પહેલા આરટીપીસીઆર...
(માહિતી) અમદાવાદ, ‘સર્વે ભવન્તુ સુખિન સર્વે સન્તુ નિરામયા’ આ એક જ શ્લોક ભારતીય સંસ્કૃતિની વ્યાપક અને સર્વ સમાવેશક આરોગ્ય વિષયક...
(એજન્સી)ગાંધીનગર, ગુજરાતમાં ર૦૧૮થી ર૦ર૦ સુધીના ત્રણ વર્ષ દરમ્યાન ૧૮ વર્ષથી ઓછી વયના કુલ ૬ર૩૩ બાળકો ગુમ થયા છે.ર૦ર૮-૧૯થી ર૦ર૦-ર૧ દરમ્યાન...
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ તથા અંકલેશ્વર તાલુકા ખાતેના ૩૬ પરીક્ષા કેન્દ્રો ઉપર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા રાજ્ય સરકારના...
(પ્રતિનિધિ) ભરૂચ, ઝઘડિયા તાલુકાના પડાલ ગામે રહેતા રોશનબેન વિજયભાઈ વસાવા ઘરકામ તથા ખેતીવાડી કરી તેમના પતિ સાથે રહી પરિવારનું ગુજરાન...
(પ્રતિનિધિ) ભરૂચ, ઝઘડિયા તાલુકાના જૂની તરસાલી ગામે રહેતી હંસાબેન વિનોદભાઈ પ્રજાપતિ તે કાળુભાઈ વિઠ્ઠલભાઈ વસાવાની દીકરીના લગ્ન ૧૬ વર્ષ અગાઉ...
શહેરી વિસ્તારમાં પ૦ ટકા કરતા વધુ લોકો બપોરે ઘરે જઈને જમતા હોવાનું અનુમાન: “લંચ બોક્સ”માં પણ ‘હેવીફૂડ’નો કન્સેપ્ટ યથાવત (પ્રતિનિધિ)...
કંટાળેલા નાગરીકો પશ્ચિમ વિસ્તારમાં ભાડે રહેેવા લાગ્યા હોવાનો દાવો (પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, ઘણી વખત વિકાસના કામમાં થતાં વિલંબને કારણે પણ પ્રજા...
વડોદરા, વડોદરા શહેરની ગોરવા બીઆઇડીસીમાં કંપની ધરાવતા વેપારી પાસેથી હરિયાણાની કંપની સંચાલકો દ્વારા રૂપિયા ૪૧.૬૭ લાખની કિંમતનો જીરૂ મસાલો ખરીદી...
ગાંધીનગર, રાજ્યના યુવાઓ માટે સરકારનો મહત્વનો ર્નિણય કરતા વન મંત્રી શ્રી કિરીટસિંહ રાણાએ જણાવ્યું કે, વર્ષ-૨૦૧૮માં અનિવાર્ય સંજાેગોને કારણે મોકુફ રહેલી...
રાજકોટ, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સ્વામીનારાયણ ગુરૂકુળ, રાજકોટ સંસ્થાનના અમૃત મહોત્સવની ઉજવણી સંદર્ભે યોજાયેલી સંતગણની ચિંતન શિબિરમાં સહભાગી થતા જણાવ્યુ...
અમદાવાદ, રાજ્યમાં જાણે કોરોનાની ત્રીજી વેવની અસર ઓછી થઈ રહી હોય તેમ રોજેરોજ નોંધાતા કેસોમાં મોટી સંખ્યામાં ઘટાડો નોંધાઈ રહ્યો...