Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

નડિયાદમાં સંતરામ મંદિરમાં ૧૯૨મો સમાધિ ઉત્સવ ઉજવાયો હતો. નડિયાદ સંતરામ મંદિરમાં માધ પૂનમની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી મંદિરમાં...

(પ્રતિનિધિ) ભરૂચ, આમોદ તાલુકાના સમની ગામે મસ્જિદ ફળિયામાં રહેતો પરિવાર આમોદ લગ્ન પ્રસંગમાં ગયો અને અજાણ્યા તસ્કરોએ બંધ મકાનનું તાળું...

તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) પોલીસ અધિક્ષક ખેડા - નડીયાદ તથા નડીયાદ ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક વી.આર.બાજપાઇ નાઓના માર્ગદર્શન હેઠળ સી.જી.રાઠોડ...

(પ્રતિનિધિ) ગોધરા, ગોધરા શહેર તથા આજુબાજુના વિસ્તાર માટે અત્યાધુનિક સુવિધાયુક્ત ૬૫ બેડની એક માત્ર નવિન સ્ટેગો . મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલનું રાજ્યકક્ષાના...

સુરેન્દ્રનગર જિલ્લા નોટરી એસો.નું કેન્દ્રીય મંત્રીને આવેદન સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર જિલ્લા એસો. દ્વારા કેન્દ્રીય મંત્રી ડો. મહેન્દ્ર મુંજપરાને આવેદન આપી ડ્રાફટ...

ગોધરા, કાલોલ તાલુકાના રાજપુર ગામના ક્ષત્રિય સમાજના લોકો આવેદનપત્ર આપી રજુઆત કરી હતી કે રાજપુર ગામ માં રહેતા વિજય ભાઈ...

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) હાલોલ નગરમાં છેલ્લા બે વર્ષથી ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી ચાલી રહી છે.ગટર યોજનાના કોન્ટ્રાક્ટર દ્વારા ભૂગર્ભ...

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ગોધરા ના જાફરાબાદ વિસ્તારમાં આવેલી પંચમહાલ શિક્ષણ પ્રચારક મંડળ ની અંદાજીત ૨૦ એકર જમીન તાજેતરમાં શ્રીસરકાર...

વઢવાણ, ઝાલાવાડના ર૦ જેટલા વિદ્યાર્થી યુક્રેનમાં યુદ્ધના ભણકારા વચ્ચે સુરક્ષિત રીતે એમ.બી.બી.એસ. પરીક્ષા પૂરી થયા બાદ પરત લવાશે. રશિયા અને...

કુંઢેલી, પ્રતિવર્ષ માઘ પૂર્ણિમા ના દિવસે એનાયત થતાં ધ્યાન સ્વામી બાપા એવોર્ડ અર્પણ વિધિનો કાર્યક્રમ પૂ. મોરારી બાપુની સન્નિધીમાં યોજાય...

(પ્રતિનિધિ) હાલોલ. પંચમહાલ જિલ્લાના હાલોલ નગરમાં એક હિન્દૂ પરિવારમાં યુવાનનુ મોત થતાં મુસ્લિમ યુવાનો એ હિન્દૂ રિતિરિવાજ મુજબ અંતિમ સંસ્કાર...

ગાંધીનગર, રાજ્ય સરકારે વિદ્યાસહાયક, પ્રાથમિક શિક્ષકો અને મુખ્ય શિક્ષકોની બદલીના નિયમોમાં ફેરફાર કર્યો છે. આ અંગે ગુરુવારના રોજ શિક્ષણ મંત્રી...

ખંભાળિયા, ખંભાળિયા નગરપાલિકાના રોજમદાર સફાઈ કર્મચારીઓએ ગત તા.૧૧ ફેબ્રુઆરીથી જુદી જુદી માગણીના અપેક્ષા એ પ્રતીક ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે....

ગુજરાતને એક ડિઝિટલ યુગ તરફ આગળ લઈ જવું... અમદાવાદ, હાલના રોગચાળાની સાથે, સમગ્ર વિશ્વએ એક ડિઝિટલ યુગ તરફ આગળ વધી...

અમદાવાદ , અમદાવાદ જિલ્લાના પ્રભારી અને રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વિરમગામમાં “મહાત્મા ગાંધી સબ ડીસ્ટ્રીક હોસ્પિટલ” જનહિતાર્થે શુભારંભ કરાવતાં...

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકામાં અવારનવાર દિપડો દેખાતો હોવાની ઘટનાઓ બનતી હોય છે.તાલુકાના વણાકપોરથી જરસાડ ગામ વચ્ચેના માર્ગ પર...

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદની આસપાસ આવેલા ખેતરોમાં ઉગેલો ઉભો પાક લણવાની પ્રક્રિયા પૂર્ણ થવાને કારણે મસીનું સામ્રાજય છવાઈ ગયુ છે રસ્તામાં...

(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, આમ, તો ગુજરાતમાં વિધાન સભાની ચૂંટણીને ઘણો સમય છે. પરંતુ તે પહેલાં જ તોડફોડની રાજનીતીની શરૂઆત થઈ ગઈ...

છોટાઉદેપુર,-ગુજરાતમાં એક પછી એક માર્ગ અકસ્માતની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આવામાં વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી...

અમદાવાદ, તાજેતરમાં જ ગુજરાત સરકાર દ્વારા મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીના કુલપતિપદે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના (જીટીયુ) એકેડમીક કાઉન્સિલના મેમ્બર , પ્રખ્યાત...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.