Western Times News

Gujarati News

National

નવીદિલ્હી, એક નવા રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે દુનિયાભરમાં ઓછામાં ઓછી અડધી કંપનીઓ લોકોને છૂટા કરવાની યોજના બનાવી રહી...

પ્રથમ તબકકામાં ર૩ ટ્રેનો સામેલ કરાશેઃ ઝડપ પ્રતીકલાક ૧૮૦ કિમી સુધી લઈ જવાશે નવીદિલ્હી,ભારતીય રેલવે ટેકનીકમાં સતત ફેરફાર સાથે મુસાફરીને...

પ્રખ્યાત અર્થશાસ્ત્રી ઉત્સા પટનાયકે તેમના નિબંધોના સંગ્રહમાં લુંટની સંભવિત રકમ આપી (એજન્સી)નવીદિલ્હી,ભારતના ર૦૦ વર્ષના શાસન દરમ્યાન અંગ્રેજાેએ અત્યાચાર અને લુંટ...

(એજન્સી)નવી દિલ્હી,બેન્કિંગ અને પેમેન્ટ સિસ્ટમ માટે દેશમાં નિયમનકાર રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) એ ભારતમાં સૌથી મોટી ડિજિટલ પેમેન્ટ વ્યવસ્થા...

વિધાનસભા ચૂંટણી પહેલાં ચૂંટણી પંચે મોટી જાહેરાત કરીઃ જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જાે આપતી કલમ ૩૭૦ દૂર કર્યા પછી પહેલીવાર મતદાર...

નવીદિલ્હી, દેશના ઘણા ભાગમાં ફરી કોરોના વાયરસ ડરાવી રહ્યો છે. ખાસ કરીને દિલ્હી અને મહારાષ્ટ્રમાં બેકાબૂ કોરોનાએ નવી લહેરનો ખતરો...

લખનૌ, ૧૫મી ઓગસ્ટ એટલે રાષ્ટ્રીય તહેવાર. આ રાષ્ટ્રીય તહેવારને જવાબદારીપૂર્વક ઉજવવો જાેઈએ. સામાન્ય નાગરિક માટે ૧૫મી ઓગસ્ટની ઉજવણી અમુક મર્યાદામાં...

નવીદિલ્હી, જદયુ સાથે ગઠબંધન તૂટવાને લઈને ગૃહમંત્રી અમિત શાહનું મોટું નિવેદન સામે આવ્યું છે. સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે...

નવી દિલ્લી, જમ્મુ કાશ્મીરમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની સંભાવના છે. તેની પહેલાં ચૂંટણી પંચે મોટી જાહેરાત કરી છે. જમ્મુ...

તા.૧૭ મી ઓગસ્ટે સાંજે ૫=૦૦ વાગ્યાની સ્થિતિએ નર્મદા ડેમની જળ સપાટી ૧૩૪.૫૪ મીટરે નોંધાઈ ગરૂડેશ્વર, તિલકવાડા અને નાંદોદ તાલુકાના નિચાણવાળા...

NDA ના પક્ષોમાં ભંગાણ થઈ રહ્યુ છે, મહારાષ્ટ્રમાં ભાજપ શિવસેનાનું ગઠબંધન તૂટ્યું, પછી બિહારમાં ભાજપ-જેડીયુનું ગઠબંધન તૂટ્યું હવે, હરિયાણામાં પણ...

નવીદિલ્હી, કોંગ્રેસે જમ્મુ-કાશ્મીર સંગઠનમાં મોટો ફેરફાર કર્યો છે. પાર્ટીએ રાજ્ય એકમની પુનઃરચના કરતા ગુલામ નબી આઝાદને મોટી જવાબદારી આપી છે....

નવીદિલ્હી, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ફરી વધવા લાગી છે. બુધવારના રોજ (૧૭ ઓગસ્ટ) આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા...

મુંબઇ, મહારાષ્ટ્રના ગોંદિયામાં ટ્રેન અકસ્માતનો મામલો સામે આવ્યો છે. જ્યાં એક પેસેન્જર ટ્રેન અને માલગાડી વચ્ચે ટક્કર સર્જાઇ છે. આ...

પટના, બિહારમાં કેબિનેટનો વિસ્તાર થઈ ગયો છે. પરંતુ નીતિશ કેબિનેટના શપથ ગ્રહણની સાથે કેટલાક ધારાસભ્યોની નારાજગી સામે આવી છે. મુખ્યમંત્રી...

શ્રીનગર, જમ્મુ-કાશ્મીરમાં કાશ્મીરી પંડિત સુનીલ ભટ્ટની હત્યા બાદ આંતકીઓએ બિન મુસ્લિમો માટે ચેતવણી જાહેર કરી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સૂત્રો...

જમ્‍મુ તા. ૧૭ : કોંગ્રેસમાં અંદરોઅંદર ફરી એકવાર સામે આવી છે. પાર્ટીના વરિષ્ઠ નેતા અને જમ્‍મુ અને કાશ્‍મીરના પૂર્વ મુખ્‍યમંત્રી...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.