Western Times News

Gujarati News

નવી દિલ્હી, રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને હવે ગણતરીના કલાકો જ બાકી છે. અયોધ્યાના માર્ગો ભક્તોના જય શ્રી રામના નારાથી ગુંજી...

ભગવાન શ્રીરામચંદ્રજીના અયોધ્યા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાના ઐતિહાસિક અવસરને દિવાળી જેવા ઉમંગ ઉત્સવ તરીકે મનાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને અપીલ કરી...

નવી દિલ્હી, રામલલાના જીવનના અભિષેકને લઈને દેશભરમાં ઉજવણીનો માહોલ છે. લોકો રામની ભક્તિમાં ડૂબેલા જાેવા મળે છે. તેઓ તેમની લાગણીઓ...

ગોધરા, સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ધારિત સમયમર્યાદાને પગલે, બિલકીસ બાનો કેસના તમામ ૧૧ દોષિતોએ, ગઈકાલ રવિવારે મોડી રાત્રે ગુજરાતના પંચમહાલ જિલ્લાની...

ભારતીય વાયુસેનાના બે હેલિકોપ્ટરો દ્વારા પુષ્પવર્ષા- પ્રતિષ્ઠાવિધિ પૂર્ણ થયા બાદ PM નરેન્દ્ર મોદીએ સાષ્ટાંગ દંડવત કર્યા ભગવાન રામની સુંદર અને...

જેકસન મિસીસીપી ગુજરાતી સમાજના પ્રમુખ અને મુળ બારડોલીના રહેવાસી બાબુ પટેલે જણાવ્યું હતું કે, પ્રભુ શ્રીરામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને પગલે...

ગામડાંઓમાં યાત્રાને વ્યાપક જનપ્રતિસાદ સાંપડયો-વડોદરા જિલ્લાની ૫૩૬ ગ્રામ પંચાયતોમાં ૨.૪૯ લાખથી વધુ નાગરિકો સહભાગી થઈને ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા થયા...

વીર નર્મદ દક્ષિણ ગુજરાત  વિશ્વવિદ્યાલયમાં અંદાજે ૨૫૦૦૦ થી વધુ લોકોએ ગીતાબેનના આ ભવ્ય લોકડાયરાની મજા માણી હતી. સુરત : વીર...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વસ્ત્રાલના અયોધ્યાધામ શ્રી રામ મંદિરે ભગવાન શ્રીરામના શ્રદ્ધાપૂર્વક દર્શન કર્યા રાજ્યકક્ષાના મંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્માની પ્રેરક...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આયોજિત રાજકોટના કાગવડ સ્થિત ખોડલધામ મંદિરના સાતમા પાટોત્સવ નિમિત્તે શ્રી...

ધોળકા તાલુકાના ગામોમાં આવેલા અનેક મંદિરોને લાઈટિંગથી સુશોભિત કરવામાં આવ્યા અરણેજ બુટભવાની મંદિર, ભોળાદ સુરાપુરા ધામ, વૌઠા ગામના મંદિર સહિત...

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ઘાટલોડિયામાં આયોજિત રામ ડાયરામાં લોક કલાકાર શ્રી યોગેશ ગઢવી દ્વારા ધાર્મિક-સાંસ્કૃતિક કૃતિઓની રજૂઆત આવતીકાલે અયોધ્યામાં યોજાનાર...

નારણપુરામાં રામ ધ્વજ સાથે સ્કુટર રેલી નીકળી અમદાવાદનું ભદ્રકાળી મંદિર રાત્રે વસ્ત્રાપુર ખાતે ભવ્ય લોક ડાયરો સન્યાસ આશ્રમ, ખાતે રામધૂન...

જાંબુઘોડામાં શૈક્ષણિક સાંસ્કૃતિક મંચની સંગોષ્ઠી સંપન્ન ભાવનગર, ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચ દર છ મહિને સંગોષ્ઠીનું આયોજન કરે છે.તેમાં ગુજરાતના પ્રયોગશીલ...

કચ્છ, વડોદરાની બોટ દુર્ઘટના બાદ રાજ્યમાં જેટલા પણ હરવાફરવાના સ્થળો છે ત્યાંના સ્થાનિક તંત્ર દ્વારા વોટર સ્પોર્ટ્‌સ એક્ટિવિટીઝમાં અધિકારીઓ દ્વારા...

અમદાવાદ, ગુજરાત યુનિવર્સિટીમાં વર્ષો પહેલા તૈયાર કરાયેલા અબ્દુલ કલામ રિસર્ચ સેન્ટરના બિલ્ડીંગને ઘણા સમય પહેલાથી વપરાશમાં મુકી દેવાઈ હતી ત્યારે...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.