(એજન્સી)નવી દિલ્હી, ૨૧ જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે અને આ પ્રસંગે પીએમ મોદી યુએનના હેડ ક્વાર્ટરમાં યોજાનારા યોગના કાર્યક્રમમાં હાજરી...
(એજન્સી)ગાંધીનગર, બિપોરજાેય વાવાઝોડાને લઈ ફરી મોટા અહેવાલ સામે આવ્યા છે. આ વાવાઝોડું ગુરુવારે રાત્રે ગુજરાતના કચ્છ જિલ્લાના જખૌ પોર્ટ નજીક...
અમદાવાદ, ગુજરાતમાં તબાહી મચાવ્યા બાદ હવે ચક્રવાત બિપરજોય રાજસ્થાન તરફ આગળ વધ્યું છે. હવે વાવાઝોડાથી થયેલી તબાહીની જાણકારી મળી રહી...
એક થિયેટરમાં તો વાનર પણ પહોંચ્યો મુંબઈ: પ્રભાસ સ્ટારર રામાયણ પણ આધારીત ફિલ્મ ‘આદિપુરૂષ’ દેશભરમાં થિયેટરોમાં રિલીઝ થઈ છે. સોશ્યલ...
ઈન્ડિગોની ફ્લાઈટમાં સવારની ફ્લાઈટમાં મુંબઈથી 170 મુસાફરો આવ્યા તો રાજકોટથી મુંબઈ 150 પેસેન્જર ગયા: એર ઈન્ડિયાની સવારની ફ્લાઈટ પણ ભરચક્ક:...
નડાબેટનું રણ તો જાણે દરિયામાં ફેરવાયું- રાજ્યના ૧૭૧ તાલુકામાં વરસાદઃ ગાંધીધામમાં આઠ ઈંચ અમદાવાદ, બિપોરજાેય વાવાઝોડું લેન્ડફોલ થયા બાદ પણ...
અમરેલીઃ તાલાલા તાલુકાના મંડોરણા ગામમાં માનવ-સિંહ વચ્ચે થયેલા ઘર્ષણની ઘટનાએ વનવિભાગના અધિકારીઓને દોડતા કરી દીધા હતા. રોષે ભરાયેલા ટોળાએ સિંહનો...
ઈ-ઓટો પ્રોજેક્ટ હેઠળ રીક્ષાની ખરીદી માટે સબસીડી મળશે અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના યુસીડી વિભાગ દ્વારા મહિલા સશક્તિકરણ અને મહિલાઓને આર્ત્મનિભર...
~ રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી આ ફિલ્મ 25 મી જૂન, રવિવારે રાત્રે 8 વાગ્યે માત્ર સોની...
મીનીમમ લોસ, ઝીરો કેઝ્યુઆલટીના અભિગમના લીધે વાવાઝોડાની આપદામાં કચ્છમાં એક પણ માનવ મૃત્યુ નોંધાયું નથી - આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ...
મુંબઈ, હિન્દુજા પરિવારના આદરણીય વડા અને હિન્દુજા જૂથના દિવંગત અધ્યક્ષ સ્વર્ગસ્થ શ્રીચંદ પી. હિન્દુજાને મુંબઈમાં આયોજિત પ્રાર્થના સભા દરમિયાન ગહન...
સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણે પોસ્ટલ ટ્રેનિંગ સેન્ટર વડોદરાથી ફેઝ ૨ અને અન્ય ૨૫ ઓનલાઇન અભ્યાસક્રમોનું લોકાર્પણ કર્યું ડાક કર્મયોગી...
ફ્લેવર અને ચાર્મનું મિલન: NIC ઓનેસ્ટલી ક્રાફ્ટેડ આઇસક્રીમ્સે રશ્મિકા મંદાન્નાને તેમની પ્રથમ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જાહેર કરી વોલ્કો ફૂડ કંપની...
ભારતની G20 અધ્યક્ષતા હેઠળ અને ગાંધીનગરમાં 14-18 જુલાઈ, 2023 દરમિયાન નિર્ધારિત 3જી નાણા પ્રધાનો અને સેન્ટ્રલ બેંક ગવર્નરો (FMCBG) અને...
૬૩૧ મેડિકલ ટીમ, ૩૦૨ એમ્બ્યુલન્સ અને ૨૦૨ જેટલી ૧૦૮ એમ્બ્યુલન્સ ઇમરજન્સી સેવામાં રાઉન્ડ ધ કલોક સેવારત ચાર દિવસમાં ૧૧૪૮ સગર્ભાઓને હોસ્પિટલમાં...
બિપોરજોય વાવાઝોડાથી બાગાયતી પાકને થતાં સંભવિત નુકસાન ઘટાડવા વિવિધ વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવવા રાજ્યના ખેડૂતોને અનુરોધ કરતા કૃષિ મંત્રીશ્રી રાઘવજી પટેલ...
બિપરજોય વાવાઝોડામાં ગીરના સિંહ સહિતના વન્ય પ્રાણીઓની સુરક્ષા માટે રાજ્ય સરકારના વિવિધ પગલાંઓ લેવા માટે કાર્યરત છે. રાજ્યના સહકાર મંત્રી...
‘બિપરજોય’ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ગુરુવારે રાત્રે ટકરાયા બાદ સંપૂર્ણ સ્થિતિનો તાગ મેળવવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ શુક્રવારે સીધા SEOC પહોંચ્યા-રાજ્ય...
VISWAS Project અંતર્ગતના તમામ જિલ્લાઓમાં One Nation One Challan System કાર્યરત કરાઈ-e-Challanની રકમ નાગરિકો Credit Card/Debit Card/Net Banking/UPI થી Online...
વાવાઝોડામાં ‘ઝીરો કેઝ્યુલિટી’ના ધ્યેય સાથે અસરગ્રસ્ત આઠ જિલ્લામાં ૫૦૪ એમ્બ્યુલન્સ સતત સેવારત ગુજરાતમાં બિપરજોય વાવાઝોડા વચ્ચે અસરગ્રસ્ત જિલ્લાઓમાંથી સુખદ: સમાચાર...
• સરળ, વધુ ફ્લેક્સિબલ અને સાહજિક અનુભવો સાથે સંચાલિત TallyPrimeનું નવું 3.0 વર્ઝન એક સંપૂર્ણ જીએસટી સોલ્યુશન છે જે બહુવિધ...
અમદાવાદ, વિશ્વના સૌથી ઉંચા જગત જનની મા ઉમિયાના મંદિર વિશ્વ ઉમિયાધામના નિર્માણના સહયોગ અર્થે ગાંધીનગરના રાયસણ ખાતે ૧૭ જૂન સુધી...
(ડાંગ માહિતી) આહવા, આ વેળા રાજ્યભરની આંગણવાડીઓમાં ભૂલકાઓના પ્રવેશનો તહેવાર શિક્ષણ સાથે મોજ મસ્તી અને પોષણક્ષમ આહાર સાથે ઉજવાયો હતો....
રાજકોટ, સંભવિત બિપનજાેય વાવાઝોડાને પગલે ભારે પવન ફુંકાવાની શકયતાને લઈને વીજ થાંભલાને નુકશાન થાય અને વીજ પુરવઠો ખોરવાઈ જાય તો,...
ભૂજ, વાવાઝોડુ બીપોરજાેય કચ્છના દરિયાઈ ક્ષેત્રમાં લેન્ડફોલ થશે તેવા સંકેત મળ્યા બાદ ગઈકાલથી જ અહીના કંડલા તથા મુદ્રા સહિતના પોર્ટ...