Western Times News

Gujarati News

Search Results for: નવીદિલ્હી,

નવીદિલ્હી: ભારતમાં આજે રવિવારે સ્વાસ્થ્ય મંત્રાલયનાં આંકડા પ્રમાણે, છેલ્લા ૨૪ કલાકમાં ૩,૯૨,૪૮૮ નવા કોરોનાના કેસો નોંધાયા છે. જ્યારે કોરોનાને કારણે...

નવીદિલ્હી ઃ દેશમાં કોરોના વાયરસની બીજી લહેર વચ્ચે સુપ્રીમ કોર્ટ અને દિલ્હી હાઇકોર્ટમાં કોવિડથી સંબંધિત અલગ અલગ અરજીઓ પર સુનાવણી...

નવીદિલ્હી, મોદી સરકારે કોરોના સંકટમાં ઉદ્યોગોને ૩૧મી મે સુધી માસિક રિટર્ન ફાઈલ કરવા માટે જીએસટીઆર-૩બી ફોર્મને ડિજિટલી સાઈન કરવા અને...

(એજન્સી) નવીદિલ્હી, અમેઠી પોલીસે ટિ્‌વટ કરી મંગળવારે માહિતી આપી હતી કે તેમણે એક યુવક સામે ફોઝદારી કેસ નોંધ્યો છે. જેમણે...

નવીદિલ્હી, સુરક્ષા દળોએ અફઘાનિસ્તાનના પૂર્વી ગઝની પ્રાંતમાં તાલિબાન આતંકવાદીઓના છુપાયેલા સ્થળે હુમલો કર્યો, જેમાં ૧૭ આતંકવાદીઓ માર્યા ગયા અને ૧૨...

નવીદિલ્હી: સુપ્રીમ કોર્ટે આજે કોરોના મહામારીના પ્રબંધનથી સંબંધિ ઓકસીજનની કમી અને અન્ય મુદ્દના મામલામાં સુનાવણી કરી આ દરમિયાન કોર્ટે વેકસીનના...

નવીદિલ્હી: રાજયમાં વધી રહેલા કોરોનાના કેસો વચ્ચે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે ઓકસીજન ટેંકર ખરીદી રહ્યાં છીએ દિલ્હી સરકારે...

નવીદિલ્હી: મતગણતરીના દિવસે પરિણામો બાદ કોઇ પણ રીતના વિજય સરધસ કે ઉજવણી પર પ્રતિબંધની ચુંટણી પંચના નિર્ણયનું ભાજપ અધ્યક્ષ જે...

નવીદિલ્હી: દેશમાં કોરોનાનાં કારણે સ્થિતિ ખરાબ દેખાઇ રહી છે. ત્યારે આવા કપરા સમયમાં ચૂંટણી સંબંધિત રેલીઓ કાઠવાને લઇને મદ્રાસ હાઇકોર્ટે...

નવીદિલ્હી: દેશમાં જારી કોરોના સંકટ વચ્ચે રાજનીતિક શહ માતનો ખેલ પણ જારી છે વિરોધ પક્ષો તરફથી સરકારને ઘેરવાનો પ્રયાસ થઇ...

નવીદિલ્હી: ભારતમાં કોરોના વાયરસના વધતા કેસો વચ્ચે કોંગ્રે પક્ષના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યુ છે કે અમે કેન્દ્ર સરકારની દરેક...

નવીદિલ્હી: કેન્દ્રીય આરોગ્ય વિભાગે આજે મંગળવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૩,૨૩,૧૪૪ નવા પોઝિટિવ કેસો નોંધાયા...

નવીદિલ્હી: દિલ્હી હાઈકોર્ટે સોમવારે આપ સરકારને રાષ્ટ્રીય રાજધાનીમાં કોવિડ -૧૯ કેસોમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને પરીક્ષણ કેન્દ્રો અને પરીક્ષણ કેન્દ્રો...

નવીદિલ્હી: સમગ્ર દેશમાં કોરોનાએ પોતાનો કેર વરસાવ્યો છે. આ કપરા સમયે નક્સલવાદીઓએ રવિવારે મોડી રાત્રે લોટપહાડ સોનુવા વચ્ચે હાવડા- મુંબઇ...

નવીદિલ્હી: દિલ્લીમાં છેલ્લા ૩ દિવસ દરમિયાન કોરોનાથી ૧૦૫૫ લોકોનાં મોત નીપજ્યાં છે. છેલ્લા ૩ દિવસથી, દિલ્હીમાં કોરોનાને કારણે, દરરોજ લગભગ...

નવીદિલ્હી: દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યુ છે. સામાન્ય જનતાની સાથે સાથે દેશમાં બોલિવૂડ સેલિબ્રેટીની સાથે સાથે...

નવીદિલ્હી: પાટનગર દિલ્હીમાં કોરોના વાયરસનો કહેર હાહાકાર મચાવી રહ્યો છે દરરોજના અહીં ૨૦ હજારથી વધુ લોકો સંક્રમિત થઇ રહ્યાં છે...

નવીદિલ્હી, કાૅંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રવિવારે કાૅંગ્રેસના તમામ કાર્યકરોને કહ્યું કે સિસ્ટમ નિષ્ફળ ગઈ છે અને તેથી જ તેઓ તમામ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.