Western Times News

Gujarati News

Search Results for: સંક્રમણ

આગામી ૦૭ દિવસ સુધી દેથળી ખાતે આવેલી સ્ટેટ ઈન્સ્ટિટ્યુટ ઑફ હૉટલ મેનેજમેન્ટ ખાતે તૈયાર કરવામાં આવેલા ગવર્મેન્ટ કોરોન્ટાઈન ફેસિલીટીમાં રાખવામાં...

લોકડાઉનના સમયમાં પરવાનગી વગર જિલ્લામાં અનધિકૃત પ્રવેશ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે-જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલ .............................. જાગૃત ગ્રામજનો બહારથી...

ગ્રામ્ય કક્ષાએ પીવાના પાણીને લગતા આવશ્યક કામો, ટેન્કર માટેની ટેન્ડરીંગ પ્રક્રિયા સહિતના મુદ્દાઓ પર સંલગ્ન વિભાગના અધિકારીશ્રીઓ સાથે વિસ્તૃત ચર્ચા...

પાટણ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં જાહેર જગ્યાએ માસ્ક, હાથરૂમાલ કે નાકની ફરતે યોગ્ય રીતે બાંધેલા કાપડથી મોઢું અને નાક ઢાંકવુ ફરજીયાત...

ત્રણ પરિવારના ૨૨ વ્યક્તિઓને ઝઘડિયા આરોગ્ય વિભાગ દ્વારા હોમ ક્વોરેન્ટાઈન હેઠળ રાખવામાં આવ્યા. (વિરલ રાણા, ભરૂચ)  ઝઘડિયામાં અમદાવાદ થી આવેલ...

ઓરોગ્ય સેતુ એપથી ૫૫૩ લોકોએ સ્વનિરીક્ષણ પણ કર્યુ દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ૩ મે સુધી લોકડાઉનની સમય મર્યાદા વધારવાની...

મુખ્યમંત્રીશ્રીના બે મહત્વપૂર્ણ નિર્ણયો ▪રાજ્યના નાગરિકોને કોવિડ-19 અંતર્ગત ડેઝિગ્નેટેડ હોસ્પિટલમાં કોવિડ-19ની સારવાર વિનામૂલ્યે અપાશે  કોવિડ-19ના ચેપ નિયંત્રણ કામગીરી સાથે...

મોરબી જીલ્લામાં જાહેરમાં તમાકુનું સેવન અને થૂંકવા પર પ્રતિબંધ મોરબી તા.૧૮ એપ્રિલ, હાલમાં સમગ્ર વિશ્વ નોવેલ કોરોના વાઇરસ (કોવિડ-૧૯) ના સંક્રમણથી...

વડોદરા શહેર પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું વડોદરા તા.૧૬ એપ્રિલ, ૨૦૨૦ (ગુરૂવાર) સમગ્ર દેશમાં કોવિડ-૧૯ ની અસરોને નિયંત્રિત કરવાના હેતુથી...

કોવિડ-19 સામેની લડાઇમાં બાકીની દુનિયાની તુલનાએ ભારત મજબૂત સ્થિતિમાં આગળ વધી રહ્યું છે નવી દિલ્હી, કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી...

દૂધ-શાકભાજી-કરિયાણા-દવાઓ વગેરેની ખરીદી માટે ફરફયુના દિવસો દરમ્યાન દરરોજ  ૧ વાગ્યાથી ૪ વાગ્યા સુધી ત્રણ કલાક માત્ર મહિલાઓ માટે કરફયુમુકિત વડાપ્રધાનશ્રીની...

અમદાવાદ: અમદાવાદ શહેરના કોટ વિસ્તારમાં કોરોના સંક્રમણમાં વધારો થતા મ્યુનિ. કમિશ્નરે બફર ઝોન જાહેર કર્યો છે. તથા કોટ વિસ્તારને સાંકળતા...

પાટણના જ્યુડિશિયલ ઑફિસર્સ દ્વારા પોતાનો બે દિવસના પગારની રૂ.૧.૪૪ લાખ જેટલી રકમ એકત્ર કરી જીવનજરૂરી ચીજવસ્તુઓની ૨૦૧ કીટોનું વિતરણ (સંકલન-આલેખનઃ...

કોરોના સંક્રમણને અટકાવવા માટે સમગ્ર દેશમાં તા.3 જી મે સુધી લોક ડાઉન ની જાહેરાત કરવામાં આવી છે.લોક ડાઉન ની પરિસ્થિતિમાં...

 ડો.બાબાસાહેબ આંબેડકરના શબ્દો ‘બહુજન હિતાય, બહુજન સુખાય’ ને વાસ્તવમાં સાર્થક કરવાનો સમય છે  ડૉ. બાબસાહેબ આંબેડકરે સૌને એક...

રાજપીપલા, સોમવાર : વૈશ્વિક મહામારી નોવેલ કોરોના વાયરસ (covid-19) ના સંક્રમણને વધુ ફેલાતું અટકાવવા માટે સરકારશ્રી ધ્વારા જાહેર કરાયેલા લોકડાઉન...

પોલીસકર્મી તથા આરોગ્યકર્મીની સેવાને અવરોધતા પરિબળોને કોઈપણ રીતે સાંખી નહીં લેવાય લોકોના સ્વાસ્થ્યની સલામતી માટે જ પોલીસ તંત્ર કડકાઈથી લોકડાઉનનો...

ગાંધીનગર, રાજ્યના ઊદ્યોગ, વેપારી એકમો, કોન્ટ્રાકટર્સ કારખાના ધારકોને તેમના કર્મચારીઓના પગાર ચૂકવવા સહિતની બાબતો માટે જિલ્લા કક્ષાએથી ૧૦૩પ૮ કોલ્સ ૧૮૦૦૦થી...

વિશ્વભરમાં પથરાયેલા ગુજરાતી પરિવારોને મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનું સોશિયલ મિડીયા માધ્યમથી સંબોધન સૌ સાથે મળીને કોરોના સામે વિજય મેળવીશું જ...

રાજપીપળા,  “કોરોના” સંક્રમણને અટકાવવા માટે રાત-દિવસ પ્રયાસરત સરકાર અને તેના જુદા જુદા વિભાગો સાથે સેવાભાવી વ્યક્તિઓ અને સંસ્થાઓ ખભેખભા મિલાવીને...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.