Western Times News

Gujarati News

પાલનપુર વિવિધલક્ષી વિદ્યામંદિર શાળાના આસિસ્ટન્ટ ટીચર અરવિંદભાઈ ચૌધરીનું યોગક્ષેત્ર વિશેષ યોગદાન (માહિતી બ્યુરો,પાલનપુર) સમગ્ર વિશ્વમાં ૨૧ જૂનનાં દિવસે ‘વિશ્વ યોગ...

રાજ્યના નાગરિકોની સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે તે માટે ભગવાન જગન્નાથજીનાં ચરણોમાં પ્રાર્થના કરી ભગવાન જગન્નાથજીની અમદાવાદમાં યોજાનાર 146મી રથયાત્રાની...

NSE IXએ ગિફ્ટ નિફ્ટી માટે નવી ઓળખ જાહેર કરી-ભારતીય નાણાંકીય ક્ષેત્રમાં પરિવર્તનના નવા યુગનો પ્રારંભ NSE ઇન્ટરનેશનલ એક્સચેન્જે (NSE IX)...

સુરત, બિપરજાેય વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં ટકરાયું છે, ત્યારે રાજ્ય સરકાર લોકોના જાનમાલની સલામતી અને જીવનરક્ષાને પ્રાથમિકતા આપી રહી છે,...

અમદાવાદ, હિંદુ સંસ્કૃતિ મુજબ કોઈપણ કાર્ય પહેલા વિઘ્નહર્તા ગણેશજીની પૂજા કરાય છે. આ જ પરંપરાને આગળ વધારતા અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની...

મુંબઈ, પૌરાણિક મહાકાવ્ય પર આધારિત ફિલ્મ આદિપુરુષ ઓમ રાઉત દ્વારા દિગ્દર્શિત છે. જે ૧૬ જૂનના રોજ થિયેટરોમાં રિલીઝ થઈ છે....

અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન અને ઈન્ડો-જાપાન ફ્રેન્ડશિપ એસોસિએશન, ગુજરાતે કેનન ઈન્ડિયા પ્રા. લિ.ના સહયોગથી “ઇન્ડો-જાપાન ફોટો-ફેસ્ટ ૨૦૨૩”નું આયોજન કર્યું છે. આના ભાગરૂપે જૂન...

વિશ્વ યોગ દિવસ - ૨૧ જૂન, ૨૦૨૩, અમદાવાદના ૮ સ્થળો સાબરમતી રિવરફ્રન્ટ, ગાંધી આશ્રમ, કોચરબ આશ્રમ, અટીરા, IIM, ઈસરો, સાયન્સસિટી...

ભારતીય રેલવે દ્વારા દેશના મુખ્ય સ્ટેશનોને આધુનિક અને વિશ્વ કક્ષાના સ્ટેશનોમાં રૂપાંતરિત કરવાનું કામ ઝડપી ગતિએ કરવામાં આવી રહ્યું છે....

દુનિયાને પોતાની બનાવતાં શીખો અને તમે દુનિયાના બનતાં શીખો, જીવન જીવવાની આ જ સાચી પદ્ધતિ છે : રાજ્યપાલ શ્રી આચાર્ય...

નવી દિલ્હી, બિપરજાેય વાવાઝોડાનું સંક્ટ હવે ગુજરાત પર નથી, પરંતુ બિપરજાેય વાવાઝોડાને કારણે સમગ્ર રાજ્યમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો અને...

આગરા, ઉત્તર પ્રદેશના એટાહ જિલ્લામાં એક ૩૨ વર્ષીય દલિત વ્યક્તિને બેરહેમીપૂર્વક માર મારવામાં આવ્યો હતો. ઉચ્ચ જાતિના કેટલાંક શખસોએ આ...

૧થી ૩૦ સેક્ટરના મળીને અંદાજે ૪૩૦ કિલોમીટર પાઈપલાઈનનુ સેવરેજ નેટવર્ક ગાંધીનગર ધરાવે છે. સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અન્વયે  પાટનગરમાં ભૂગર્ભ ગટરના...

નવી દિલ્હી, કેપ્ટન સુનીલ છેત્રી અને લલ્લિંજુઆલા છાંગતેના ગોલના દમ પર ભારતીય ફૂટબોલ ટીમે ઈન્ટરકોન્ટિનેન્ટલ કપની ફાઈનલમાં રવિવારે લેબેનોનને ૨-૦થી...

અમદાવાદ,  આવતીકાલે યોજાનારી અમદાવાદની ૧૪૬મી રથયાત્રાને લઇને પ્રશાસન સુસજ્જ છે. ભગવાનની રથયાત્રા પહેલા પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં પોલીસનું ગ્રાન્ડ રિહર્સલ કરવામાં...

વિશ્વ યોગ દિવસ-૨૦૨૩, અમદાવાદ -જાણો સરસ્વતીના સાધક શ્રી મૌલિક બારોટની યોગ ઉપાસક બનવાની સુધીની તંદુરસ્તી યાત્રા વિશે ૨૯ વર્ષની વયે...

રોજ સવારે યોગા પછી મને ભરપૂર ઊર્જા અને પ્રાણશક્તિ મળી હોય તેવું લાગે છે: નેહા જોશી યુગ યુગથી ભારતીય સાધકો...

વડાપ્રધાન મોદી આ પ્રસંગે સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં હશેઃ યોગ દિવસ નિમિત્તે નરેન્દ્ર મોદી તેનું નેતૃત્વ કરશે (એજન્સી)વોશિગ્ટન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.