Western Times News

Gujarati News

Search Results for: શિક્ષણ

અમદાવાદ, આગમી ૫ જાન્યુઆરીથી ગુજરાતમાં સંઘની સમન્વય બેઠક યોજાશે. જેમાં સંઘની ૩૯ જેટલી ભગિની સંસ્થાઓમાં રાષ્ટ્રીય હોદ્દેદારો ઉપસ્થિત રહેશે. સામાન્ય...

ધોરણ ૧૦-૧૨ના વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઈન-મુંઝવણ દૂર કરવાની હેલ્પલાઈન છાત્રોને કન્ફ્યુઝ કરે છે ગાંધીનગર, ગુજરાતમાં ધોરણ ૧૦-૧૨ના વિદ્યાથીઓ માટે હેલ્પલાઈન નંબર...

અમદાવાદ, આગમી ૫ જાન્યુઆરીથી ગુજરાતમાં સંઘની સમન્વય બેઠક યોજાશે. જેમાં સંઘની ૩૯ જેટલી ભગિની સંસ્થાઓમાં રાષ્ટ્રીય હોદ્દેદારો ઉપસ્થિત રહેશે. સામાન્ય...

વડોદરા:    ગુજરાત સરકારે દૂરંદેશી દાખવીને કોવિડ સારવાર માટે જરૂરી સુવિધાઓ આગોતરી ઊભી કરી હતી અને સમયાંતરે તેમાં એસ.ઓ.પી.પ્રમાણે સુધારા...

પંચમહાલ જિલ્લામાં વિકાસ કામોની હેલી એક જ દિવસમાં ૭૦૫ કરોડના કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરતા મુખ્યમંત્રીશ્રી મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પંચમહાલના નાગરિકોને...

સ્વચ્છ-પર્યાવરણપ્રિય પરિવહન સેવા માટે પ૦ ઇલેકટ્રીક બસ ઇ-બસ એસ.ટી સેવામાં જોડવામાં આવશે મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના પાંચ બસમથકો ૧ એસ.ટી વર્કશોપ-નવા નિર્માણ...

ગાંધીનગર: કોરોના મહામારીને ધ્યાને રાખીને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં ર્નિણય લેવામાં આવ્યો છે. ગુજરાત માધ્યમિક...

રાજકોટ, 'ગુજરાતને નવા વર્ષમાં 'એઈમ્સ'ની ભેટ મળી છે' તેમ આજરોજ અહીં રાજકોટ નજીક પરાપીપળિયા ખાતે રૂા.૧૨૦૦ કરોડના ખર્ચે નવનિર્મિત રાજ્યની સૌપ્રથમ...

નવાવર્ષના નુતન પ્રભાતે રાજકોટ વાસીઓની સુખાકારી માટે રૂા. ૯૬.૧૬ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને રૂા. ૭૩.૧૪ કરોડના ખર્ચે નિર્માણ પામનાર...

ગાંધીનગર: ગુજરાતની જનતાને પરિવહનની શ્રેષ્ઠ સુવિધા અને સેવાઓ આપવા માટે રાજ્યમાં નવનિર્મિત ૫ બસ સ્ટેશન અને ૧ ડેપો-વર્કશોપનું ૨૦૨૧ના વર્ષના...

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી, 2 જાન્યુઆરી 2021 ના ​​રોજ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા સવારે 11 કલાકે આઈઆઈએમ સંબલપુરના કાયમી કેમ્પસનો શિલાન્યાસ...

(પ્રતિનિધિ)ગાંધીનગર, રાજ્યમાં આદિજાતિ વિસ્તારોના સર્વાગી વિકાસ માટે છેલ્લા ૧૦ વર્ષમાં ગુજરાત સરકારે રૂા.૯૦ હજાર કરોડથી વધુનો ખર્ચ કર્યાે છે. આદિજાતિ...

સુરેન્દ્રનગર: ભારતમાં દેશમાં શિક્ષણનું પ્રમાણ વધ્યું છે. સમય બદલાતા લોકોના વિચાર બદલાયા છે. પરંતુ દીકરીઓના મામલે હજી પણ લોકોના વિચાર...

બાવળા રક્તદાન શિબિર ખાતે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ ની પ્રેરક ઉપસ્થિતિ- રાજ્ય સરકાર દ્વારા સ્વાસ્થ્ય સુવિધાઓ સંલગ્ન અનેકવિધ જન સુખકારી...

અમદાવાદ: રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ ૯-૧૨ના અભ્યાસક્રમમાં ૩૦ ટકાનો ઘટાડો જાહેર કરવામાં આવ્યો છે. જેથી આગામી બોર્ડની પરીક્ષામાં બાદ...

નવી દિલ્હી, કોરોના મહામારીથી ત્રસ્ત બ્રિટન અને અમેરિકા પછી અનેક દેશોએ કોરોનાની રસીઓના તાત્કાલિક ઉપયોગને મંજૂરી આપી છે ત્યારે ભારતમાં...

ગાંધીનગર, રાજ્યની પ્રાથમિક શાળાઓમાં આગામી શૈક્ષણિક વર્ષે જૂનિયર કે.જી.માં પ્રવેશ માટે વાલીઓએ ખાસ ધ્યાન રાખવું પડશે. ૨૦૨૧-૨૨ના શૈક્ષણિક વર્ષમાં જૂનિયર...

પીડિલાઇટ હાઉસની બ્રાન્ડ ડો. ફિક્સિટએ આજે મહાન અભિનેતા અમિતાભ બચ્ચનને ચમકાવતી એક નવી જાહેરાત પરથી પડદો ઊંચક્યો હતો. આ નવી...

નવી દિલ્હી, આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (એએમયુ)ના શતાબ્દી સમારોહમાં ભાગ લીધો હતો. તેમણે યુનિવર્સિટીના...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.