Western Times News

Gujarati News

Search Results for: શિક્ષણ

દર વર્ષે NCC દ્વારા નવેમ્બર મહિનાના છેલ્લા રવિવારે NCC દિવસની ઉજવણી કરવામાં આવે છે જે આ વર્ષે 22 નવેમ્બરના રોજ...

મુખ્યમંત્રીશ્રીના રાહત ફંડમાંથી આર્થિક સહાયનો ચેક અને પાલક માતા-પિતા યોજના અન્વયે માસિક રૂ. ૩ હજારની સહાયનો હુકમ પત્ર જિલ્લા કલેક્ટરશ્રીએ...

Ahmedabad, ભારતીય ઉદ્યોગ સંઘ (CII) દ્વારા મુખ્યમંત્રીના સલાહકારની કચેરી (સંરક્ષણ અને એરોસ્પેસ) સાથે મળીને આર્મી ડિઝાઇન બ્યૂરોના અધિક મહા નિદેશક મેજર...

બેંગલુરુ ટેક સમિટમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ મારા કેબિનેટના સાથી શ્રી રવિશંકર પ્રસાદજી, કર્ણાટકના મુખ્યમંત્રી શ્રી યેદીરૂપ્પાજી અને ટેકનોલોજીની દુનિયાના મારા...

70% ભારતીયો ઓનલાઇન શિક્ષણ અને વર્ક ફ્રોમ હોમની જરૂરિયાતો પૂર્ણ કરવા ઇલેક્ટ્રોનિક ઉપકરણો ખરીદી રહ્યાં છે મુંબઈ, મુખ્ય ડિજિટલ લેન્ડિંગ...

ભારતના માહિતી કમિશનર તરીકે નિમાયેલા વરિષ્ઠ પત્રકાર ઉદય માહૂરકરનું Uday Mahurkar ગુજરાત મીડિયા ક્લબ Gujarat Media Club અને લાયન્સ ક્લબ...

નવી દિલ્હી: દેશમાં દિવાળી પહેલા કોરોના વાયરસના સંક્રમણમાં સતત ઘટાડો જોવા મળતા અનેક રાજ્યોએ નવેમ્બર મહિનામાં પોતાને ત્યાં સ્કૂલો ખોલવાનો...

ભારતમાં ઘણા પ્રતિભાશાળી કલાકારો છે અને યુવાનો વિવિધ ક્ષેત્રમાં તેમની કુશળતા પ્રસ્તુત કરે છે. ચાંદની વેગડ, જે ગુજરાતના જામનગરના છે,...

મુંબઈ: મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ શનિવારે જાહેરાત કરી છે કે, રાજ્યના તમામ ધાર્મિક સ્થળો સોમવારથી ખોલવામાં આવશે. ભૂતકાળમાં તમામ રાજકીય...

વેદાંતાના ચેરમેનને ભારતના ટોચના દાનવીરોમાં સ્થાન મળ્યું -શ્રી અનિલ અગ્રવાલે તેમની સંપત્તિનો 75 ટકા હિસ્સો સમાજોપયોગી કાર્યો માટે દાન કરી...

જેના દ્વારા રેલવે માટે મૂળ સંસાધન સંચાલન, સિસ્ટમો અને સંચાર એન્જિનિયરિંગ અને પરિવહન સાંકળ વ્યવસ્થાપન માટે વધુ સારી કુશળતા વિકસિત...

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અરવલ્લી દ્વારા મીઠાઈ વિતરણ કરવામાં આવ્યું હતું.અરવલ્લી જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી જશુભાઈ પટેલ એ આ સેવાકાયૅમાં સહયોગ...

કચ્છ: સરહદી ક્ષેત્ર વિકાસ મહોત્સવ સંમેલનમાં ભાગ લેવા આવી પહોંચેલા કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આજે કચ્છમાં છે. તેઓ કચ્છ જિલ્લાના...

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી જામનગરમાં આયુર્વેદમાં અધ્યાપન અને સંશોધન સંસ્થા (આઇટીઆરએ) અને જયપુરમાં રાષ્ટ્રીય આયુર્વેદ સંસ્થા (એનઆઈએ) નું ઉદ્ઘાટન 5મા...

ભાવનગર, પોતાના વતનમાં બદલી કરાવવા માટે કિડનીની ગંભીર બીમારીનું ખોટું સર્ટિફિકેટ રજૂ કરનારા શિક્ષક દંપતીની પોલ ચાર વર્ષ બાદ પકડાઈ...

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકે રાજ્યમાં દિવાળી પછી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને કોલેજોમાં શિક્ષણ કાર્ય ...

જામનગર: આર્યુવેદનું કાશી ગણાતા જામનગરને દિવાળી પહેલા મોટી ભેટ મળવા જઈ રહી છે. જામનગરની રાજાશાહી વખતની આર્યુવેદિક સંસ્થાનને રાષ્ટ્રીય દરરજો...

અમદાવાદ સાંસદ શ્રી ડો. કિરીટભાઈ સોલંકી અને ઇન્ડિયન ઓઇલ ગુજરાત રિફાઈનરીના આર્થિક સહયોગથી SC/ST/OBC ના ૨૦૦૦ વિદ્યાર્થીઓને સ્કૂલબેગ વિતરણ કરવામાં...

શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે કે, ભાર વિનાના ભણતરની પરિકલ્પનાને સાકાર કરવા ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં સ્માર્ટ શાળાઓ શરૂ...

ચંડીગઢ, પંજાબમાં ૧૬ નવેમ્બરે તમામ કોલેજ વિશ્વ વિદ્યાલય અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાન ખોલવામાં આવશે મેડિકલ શિક્ષા અને રિસર્ચ અને ટેકનીકલ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.