અમદાવાદ: સુરત કમિશ્નર અજય તોમર અને સીઆઇડી એડી.ડીજી અનિલ પ્રથમને ડીજીનું પ્રમોશન અપાયું છે ત્યારે સૌરાષ્ટ્રના અનેક જીલ્લાઓના એસપી રેન્જ...
Search Results for: બોટાદ
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ તાઉ’તે વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારોના ખેડૂતોને ખેતી પાકોની નુકસાનીમાં મદદરૂપ થવા જાહેર કર્યુ ૫૦૦ કરોડ રૂપિયાનું ઐતિહાસિક વાવાઝોડા...
જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, પોરબંદર, જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ તેમજ બોટાદમાં સૌથી વધુ નુક્સાન થયું છે. અમદાવાદ, પ્રાથમિક અંદાજ...
અમદાવાદ: વાવાઝોડાનાપગલે સોમવારથી ગુજરાતનાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હજી ત્રણ દિવસ રાજ્યમાં ધોધમારથી લઈને હળવા વરસાદની...
નવી દિલ્હી, દેશમાં કોરોનાની બીજી લહેર ધીમી પડતી હોય એવું લાગી રહ્યું છે. સતત બીજા દિવસે એક દિવસમાં નોંધાતા સંક્રમણના...
સૌરાષ્ટ્રથી દર્દીઓ સારવાર માટે વડોદરામાં આવે છે-મ્યુકોરમાઇકોસિસના દર્દીના થઇ રહેલા વધારાના પગલે સયાજી હોસ્પિટલમાં નવો વોર્ડ શરૂ કરવાની ફરજ પડી...
ગાંધીનગર, ગુજરાત પર તોળાઇ રહેલા તૌકતે વાવાઝોડાના સંકટ વચ્ચે મુખ્યમંત્રીએ તૈયારીઓ અંગેની સમીક્ષા કરી હતી. આ સમીક્ષા બેઠકમાં મુખ્ય સચિવ...
બોટાદ: બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના પ્રહલાદગઢ ગામની સીમમાં ગત ૩ દિવસ પહેલા એક વાડીના કુવામાંથી મળી આવેલ કોળી યુવકની લાશનો...
ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયસના વેક્સીનેશનની વચ્ચે કોરોનાના કેસ બેકાબૂ બની રહ્યા છે. રાજ્યમાં આજે વિક્રમજનક ૧૨,૯૫૫૫ કુલ નવા કેસ નોંધાયા...
નવી દિલ્હી: બુધવાર ૫ મેના રોજ કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૩,૮૨,૩૧૫...
ગાંધીનગર: એક તરફ કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે બીજી તરફ ભરઉનાળે હવે પાણીની સમસ્યા પણ સામે દેખાઈ રહી છે....
ગાંધીનગર: રાજ્યમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. રાજ્યના લોકો માટે સતત ત્રીજા દિવસે રાહતના સમાચાર છે. રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં...
રાજકોટ: શું કોઈ એક મોબાઇલ ફોન આત્મહત્યાનું કારણ બની શકે છે ખરા? આપના માન્યામાં નહીં આવે પરંતુ એક મોબાઇલ ફોન...
અત્યાર સુધીમાં કુલ ૩૯૦૨૨૯ લોકો સાજા થતા ડિસ્ચાર્જ કરાયા હતાઃ ૨૪ કલાકમાં અમદાવાદમાં ૫૭૨૫ કેસ ગાંધીનગર, રાજ્યમાં કોરોના મહામારીએ હાહાકાર...
ગાંધીનગર: કોરોના મહામારીની નાગચૂડમાં સપડાયેલા ગુજરાતના બચવાના ઉપાયના ભાગરૂપે રાજ્ય સરકારે ગુજરાતના વધુ ૯ શહેરોમાં રાત્રિ કર્ફ્યુ અમલી બનાવ્યો છે....
સાળંગપુર: સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં દર વર્ષે શ્રી હનુમાન જયંતિ મહોત્સવ લાખો હરિભકતોની હાજરીમાં ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે. પરંતુ કોરોના મહામારીને...
અત્યાર સુધીમાં કુલ ૩૭૪૬૯૯ લોકો સાજા થતા ડિસ્ચાર્જ કરાયા હતાઃ ૨૪ કલાકમાં અમદાવાદમાં ૫૮૬૪ કેસ ગાંધીનગર, રાજ્યમાં કોરોના મહામારીએ હાહાકાર...
રાજ્યમાં ૩૯૬ લોકો વેન્ટિલેટર પરઃ ૬,૪૭૯ લોકો કોરોના વાયરસને મ્હાત આપીને સાજા પણ થયા છે ગાંધીનગર, રાજ્યમાં કોરોના મહામારીએ હાહાકાર...
અમદાવાદ: ગુજરાતમાં કોરોનાની મહામારી વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. રાજ્યભરની હોસ્પિટલમાં બેડની અછતની સાથે ઓક્સિજન અને દવાઓની પણ પારાવાર...
હજુ સુધી કુલ ૩૧૫૧૨૭ લોકો સાજા થતા ડિસ્ચાર્જ કરાયા હતાઃ અમદાવાદમાં ૧૯૩૩ કેસઃ બે કલાકે એકનું મોત ગાંધીનગર, ગુજરાતમાં કોરોના...
અમદાવાદ: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભારપૂર્વક પુનરોચ્ચાર કર્યો કે , રાજ્ય સરકારનો લોકડાઉન લાગુ કરવાનો કોઈ જ વિચાર નથી અને આપણે...
ધનવંતરી આરોગ્ય રથ થકી કોરોના દર્દીઓનું અર્લી ડિટેકશન કરી તેઓને સમયસર યોગ્ય સારવાર આપી રાજ્યમાં મૃત્યુ દર ઘટાડવાનો સરકારનો હેતુ...
રાજકોટ, ગઢડા ગોપીનાથજી મંદિરના પૂર્વ કોઠારી અને આચાર્ય પક્ષના ઘનશ્યામવલ્લભ સ્વામીને બોટાદ ડે. કલેકટરે ૬ જિલ્લામાંથી તડીપાર કરવાની નોટીસ આપી...
ભગવાને હિંડોળામાં બિરાજમાન કરીને કેશુડાંના જળથી ભગવાન ઉપર છંટકાવ કરવામાં આવ્યો. - આ ફૂલદોલોત્સવ પ્રસંગે ધૂન - કીર્તન સાથે ઔચ્છવ...
કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલયે ૭ રાજ્યોને વિશેષ પ્રોત્સાહક ગ્રાન્ટના ૪૬૫ કરોડ ફાળવ્યા - રૂ. ૧૦૦ કરોડ એકલા ગુજરાતના ફાળે. કુલ...