Western Times News

Gujarati News

અરવલ્લીના માલપુર પાસે અંબાજી જતા પગપાળા સંઘને નડ્યો અકસ્માત. મહારાષ્ટ્ર પાર્સીંગની ગાડીએ અડફેટે લેતા ઘટના સ્થળ પર 6 નાં મોત,...

(તસ્વીરઃ કમલેશ નાયી, નેત્રામલી) સાબરકાંઠા જિલ્લામાં ચાલુ સાલે વરસાદની રમઝટ જામતા હાઇવેના રસ્તાઓ ઉપર વરસાદી પાણી ભરાઇ જતાં ખાડાઓ પડી...

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ધર્મયુદ્ધમાં ભાજપના રથના સારથી નરેન્દ્રભાઈ મોદી, કોંગ્રેસના સારથી અશોકભાઈ ગહેલોત AAP ના સારથી અરવિંદ કેજરીવાલ પણ ગુજરાતના...

સોમનાથ, શ્રાવણ માસનો પ્રારંભ તા.૨૯ જુલાઇના રોજ થયેલ અને તા.૨૭ ઓગસ્ટના શ્રાવણની પુર્ણાહુતી થયેલી હતી. શ્રાવણ માસની પુર્ણીમા,ચાર સોમવારો,જન્માષ્ટમી,સાતમ-આઠમ, અગીયારસ,...

અમદાવાદના વેપારી સાથે 2.81 કરોડની છેતરપીંડી કરનારનો સાગરીત નાસિકથી ઝડપાયો-ઝડપાયેેલો ઠગ મહારાષ્ટ્રના નાસિક જીલ્લામાં ચાર વિદ્યાલય અને મહાવિદ્યાલયના ચેરમેને હોવાનું...

બલદવા ડેમની ખાડીમાં કાર પડતા એક જ પરિવારના ત્રણ ના મોત (તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) નેત્રંગ - ડેડીયાપાડા માર્ગ ઉપર...

ઈસ્કોન-આરટીઓ-એરપોર્ટ બીઆરટીએસ અમદાવાદીઓમાં લોકપ્રિય બની-૧૮ ઓકટોબર, ૨૦૨૧ એ તંત્ર દ્વારા પહેલી ઇલેકટ્રિક બસ દોડતી કરાઈ હતીઃ માર્કેટિંગ તેમજ  અમદાવાદ, બીઆરટીએસના...

રાજ્યમાં તમામ જિલ્લાઓને ચાર ઝોનમાં વહેચી આયોગ દ્વારા રૂબરૂમાં રજૂઆતો સાંભળીને અભિપ્રાય લેવાયા આજે ગાંધીનગર ખાતે રાજ્યના માન્ય અને અમાન્ય...

ગુજરાતના વિવિધ જ્ઞાતિના આગેવાનોએ પુખ્તવયની યુવતીઓ માતા-પિતા ની સંમતિ વગર લગ્ન ન કરી શકે એવો કાયદો રચવા માંગણી કરી છે...

 મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ૩ સેન્ટર ઓફ એક્સલન્સ ફોર હોર્ટીકલ્ચર તથા ૪ પ્રાઇમરી પ્રોસેસિંગ સેન્ટરના ખાતમુહૂર્ત કર્યા કમલમ ફ્રુટનું...

 મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો ખેડૂત હિતલક્ષી વધુ એક નિર્ણય -૧૧૧ ગામોના ૬ હજારથી વધુ ખેડૂતોને મળશે લાભ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર...

અનુસૂચિત જન જાતિના યુવક-યુવતીઓ માટે ૧૦ દિવસનો વિનામૂલ્યે ‘ખડક ચઢાણ બેઝિક તાલીમ કોર્સ’ ઓકટોબર-૨૦૨૨માં માઉન્ટ આબુ ખાતે યોજાશે ૧૪ થી...

નડિયાદ ખાતે અંદાજે રૂ.૨૭ કરોડના ખર્ચે નિર્માણ થયેલ અદ્યતન જિલ્લા પંચાયત ભવનનું લોકાર્પણ કરવા સાથે નડિયાદ, માતર અને વસો તાલુકામાં...

અમદાવાદ, ફરી એકવાર કમિશનની લાલચે કૌભાંડ કરવામાં આવ્યું છે. ઊંઝા APMCના નકલી લાયસન્સ ધારકના નામે ખાતું ખોલાવી રૂ.૬૦૦ કરોડની કરચોરી...

૮ થી ૧૩ વર્ષની વયમર્યાદા ધરાવતા બાળકો ભાગ લઈ શકશે-અરજી તા. ૧૫મી સપ્ટેમ્બર-૨૦૨૨ સુધીમાં મોકલી આપવાની રહેશે રમતગમત, યુવા અને...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સુરેન્દ્રનગર જિલ્લાના વિશ્વવિખ્યાત તરણેતર મેળાની મુલાકાત લીધી લોકસંસ્કૃતિની પરંપરા જાળવતા તરણેતર સહિતના મેળાઓમાં સતત નવી સુવિધાઓ ઉમેરવા...

મુંબઈ, કાર્તિક આર્યન બોલિવુડના ઊભરતા સિતારાઓ પૈકીનો એક છે. ૨૦૧૧માં તેણે ફિલ્મ 'પ્યાર કા પંચનામા'માંથી બોલિવુડમાં ડેબ્યૂ કર્યું ત્યારથી તેણે...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.