Western Times News

Gujarati News

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) શ્રાવણી પૂનમે રક્ષાબંઘનના દિવસે બ્રાહ્મણો વિઘિવત પોતાની જનોઈ બદલે છે.જનોઈએ ભુદેવનુ સત્વ ગણાય છે.શ્રાવણી પૂનમે બ્રાહ્મણમાં...

પાલનપુર, પાલનપુરની મોટી બજાર ચોકમાં આવેલ એક ધીરધાર વેપારીને નકલી સોનાની બે ચેઈન પધરાવવા આવેલ રાજસ્થાનના બંટી બબલી વેપારીની સજાગતા...

(તસ્વીરઃ ભગવાનભાઈ સોની,પાલનપુર) હિંદુ સમાજમાં શ્રાવણી પૂર્ણિમાના દિવસે બધી જ બહેનો પોતાના ભાઈનાં હાથનાં કાંડા પર રાખડી બાંધી તેની સર્વ...

ભરૂચની આગવી સાંસ્કૃતિક પરંપરા મુજબ મેઘરાજાનો શ્રધ્ધાભેર શણગાર મેઘમેળામાં સાતમ,આઠમ,નોમ અને દશમ એમ ચાર દિવસમાં લાખોનું માનવ મહેરામણ ઉમટશે અને...

કેટલાંક લેભાગુ તત્ત્વો સોશિયલ મીડિયામાં એક ડિશ પર બે ડિશ ફ્રીં રૂ.૪૦૦ની ડિશ રૂ.૧૦૦માં મળશે તેવી જાહેરાત મૂકી લોકોને જાળમાં...

ડેમમાંથી તાપી નદીમાં ૧.૭૫ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું (એજન્સી)તાપી, દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી પાણીની ભરપૂર આવક...

વેપારીને ત્યાં દરોડામાં ૩૯૦ કરોડની બેનામી સંપત્તી જપ્ત (એજન્સી)મુંબઈ, કેન્દ્રીય તપાસ એજન્સી ઈડી બાદ હવે આવકવેરા વિભાગ પણ એક્શનમાં છે....

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) નડિયાદમાં આજે ભવ્યાતિભવ્ય તિરંગા યાત્રા યોજાઈ આઝાદિના અમૃત મહોત્સવ સમગ્ર રાષ્ટ્રમાં ઉજવાઈ રહયો છે. જેના ભાગસ્વરૂપે...

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે દિલ્હીમાં તેમના નિવાસસ્થાને છોકરીઓ સાથે રક્ષાબંધનની ઉજવણી કરી. રસપ્રદ વાત એ છે કે...

"આપણો રાષ્ટ્રધ્વજ પોતે જ દેશના કાપડ ઉદ્યોગ, દેશની ખાદી અને આપણી આત્મનિર્ભરતાનું પ્રતીક રહ્યો છે." "આપણો તિરંગો ભારતની એકતા, ભારતની...

પ્રધાનમંત્રીએ પાણીપતમાં 2જી ઇથેનોલ પ્લાન્ટ સમર્પિત કર્યો-"જૈવિક-બળતણ એ પ્રકૃતિનું રક્ષણ કરવાનો પર્યાય છે - આપણા માટે જૈવિક-બળતણ એ હરિયાળું અને...

લમ્પી સ્કીન ડીસીઝના નિયંત્રણ માટે રાજ્ય સરકાર સતત ચિતિંત:પશુપાલકો એ સહેજપણ ગભરાવાની જરૂર નથી:પશુપાલન મંત્રી શ્રી રાધવજીભાઈ પટેલ ૨૩ જિલ્લાના...

અમદાવાદ, ચીફ ઓફ એર સ્ટાફ, એર ચીફ માર્શલ વી. આર. ચૌધરીએ આજે ગાંધીનગર ખાતે આવેલી પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીની મુલાકાત...

હિંમતનગર, હિંમતનગરમાં માતા પિતાએ પોતાની નવજાત બાળકીને જીવતી ખેતરમાં અગમ્ય કારણોસર દાટી દીધી હતી. ખેતરના માલિકે બાળકીને તાત્કાલીક સારવાર માટે...

જામનગરમાં રિલાયન્સનાં સહયોગ સાથે નિર્માણ પામી રહેલા વિશાળ ઝૂમાં 1000 મગરમચ્છને ટ્રાન્સફર કરવા મદ્રાસ હાઈકોર્ટે મંજૂરી આપી દીધી છે અને...

તહેવારની સિઝનમા રોગચાળો અને મેડિકલ ઇમરજન્સી કેસ વધે તેવી વકી અમદાવાદ,  રક્ષાબંધનના તહેવારમાં નાગરિકો પોતાના સ્વજનોને મળવા અને શુભેચ્છા માટે...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.