Western Times News

Gujarati News

(માહિતી) રાજપીપલા, ગુજરાતની બે દિવસની મુલાકાતે પધારેલા સંયુક્ત રાષ્ટ્ર સંઘના UNO મહાસચિવ શ્રીયુત એન્ટોનીયો ગુટેરેસનું એકતાનગર હેલીપેડ ખાતે જિલ્લા કલેકટર...

(પ્રતિનિધિ) પાલનપુર છેલ્લા ૫૦ વર્ષથી ઉત્તર ગુજરાતના પાલનપુર,વડગામ અને દાંતા તાલુકામાં શિક્ષણની જ્યોત જગાવી રહેલા બાવન વાંટા રાજપુત સમાજ પ્રેરિત...

(પ્રતિનિધિ) મોડાસા, આજરોજ મોડાસામાં બાયપાસ રોડ (મેઘરજ) ઉપર ઉત્તર ગુજરાત વીજ કંપની લી. દ્વારા મોડાસા કાર્યપાલક ઇજનેર કચેરી હેઠળ ના...

(પ્રતિનિધિ)ખેડબ્રહ્મા, એચપીસીએલ કંપની અને ડીડી ઠાકર આર્ટ્‌સ અને કે જે પટેલ કોમર્સ કોલેજ ખેડબ્રહ્માના એનસીસી તથા આદિવાસી સંશોધન કેન્દ્રના સંયુક્ત...

(માહિતી) દાહોદ, વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાત સરકાર શિક્ષણ વિભાગના મહત્વના પ્રકલ્પ “મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ” નું વિધિવત શુભારંભ કરવામાં...

(પ્રતિનિધિ) દેવગઢબારીઆ, ગુજરાતમાં આગામી યોજાનારી વિધાનસભાની ચૂંટણી સંદર્ભે રાજસ્થાન-ગુજરાત વચ્ચે આંતર રાજ્ય સીમા સંકલન બેઠક રાજસ્થાનના બાંસવાડા ખાતે યોજાઇ હતી....

પ્રતિનિધિ સંજેલી, સંજેલી તાલુકા કન્યા પ્રાથમિક શાળા ખાતે આસિસ્ટન્ટ શિક્ષક તરીકે ફરજ બજાવતા ઈન્દુબેન ધનાભાઈ પલાસ નો વય નિવૃત્તિ થતાં...

-રંગબેરંગી રોશનીના જગમગાટ સાથે મુસાફરોને શોપીંગમાં ડિસ્કાઉન્ટ ઓફર્સ!  અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ  ભારતીય પરંપરા મુજબ દિવાળીની ઉત્સાહભેર ઉજવણી...

મુંબઇ, મહારાષ્ટ્રની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મુખ્યમંત્રી એકનાથ શિંદે ગ્રુપના ધારાસભ્ય અને મંત્રીની પેનલને હાર મળી છે. મહારાષ્ટ્રની સત્તાનો પદભાર સભાળ્યાના...

પટના, બિહારની રાજનીતિ ફરીથી ગરમાય તેવા સંકેતો મળી રહ્યા છે. પ્રશાંત કિશોરે દાવો કર્યો છે કે, મુખ્યમંત્રી નીતીશ કુમાર ફરી...

વલસાડ, વલસાડ જિલ્લામાં સામી દિવાળીએ ધરમપુર બસ સ્ટેન્ડના આસિસ્ટન્ટ ટ્રાફિક કંટ્રોલર લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા છે. આરોપીએ ફરિયાદી...

અમદાવાદ, ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને રાજસ્થાનથી ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીના નેતાઓેને મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી છે. જ્યાં કોંગ્રેસે મુખ્યમંત્રી...

સિદ્ધાર્થ મલ્હોત્રા અને રકુલ પ્રીત સિંહે મંગળવારે, 25મી ઑક્ટોબરે રિલીઝ થનારી તેમની આગામી ફિલ્મ "થેન્ક ગોડ" ને પ્રમોટ કરવા TRP...

અમદાવાદમાં રાત્રે અકસ્માતથી બચવા "સેવા કરમ જીવદયા ફાઉન્ડેશન" દ્વારા કૂતરાઓને રેડિયમ બેલ્ટ પહેરાવવા માટે અભિયાન ચલાવવામાં આવ્યું અમદાવાદ: આપણે ત્યાં...

અમદાવાદ, ધનતેરસના પર્વથી અમદાવાદ-ભાવનગર વચ્ચે ઈન્ટરસિટી ટ્રેન દોડતી થઈ જશે, આ અંગેની જાહેરાત બુધવારે સાંસદ ડૉ. ભારતીબેન શિયાળે કરી હતી....

સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ મહામહિમ શ્રી એન્ટોનિયો ગુટેરેસે જણાવ્યું હતું કે આપણા ગ્રહ માટે આ જોખમી સમયમાં આપણને તૂતક પર સૌના...

“'રિડ્યુસ, રિયુઝ એન્ડ રિસાયકલ' અને ચક્રીય અર્થવ્યવસ્થા-સર્ક્યુલર ઇકોનોમી હજારો વર્ષોથી ભારતીયોની જીવનશૈલીનો ભાગ છે” પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતનાં કેવડિયાનાં...

રાજ્ય દિવ્યાંગ પારિતોષિક વિતરણ જેમનું મનોબળ દ્રઢ હોય છે તેઓ દિવ્યાંગ હોવા છતાં પણ પર્વત ઓળંગી જતા હોય છે અને...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.