‘હર ઘર ત્રિરંગા’ અભિયાન -ભારતની આન-બાન-શાન એવા વર્તમાન ‘ત્રિરંગા’ની વર્ષ ૧૯૦૭ થી ૧૯૪૭ એટલે કે આઝાદી સુધીની સફરની એક સચિત્ર...
નવી દિલ્હી, કર્મચારીને કાઢી મૂકવાના ઘણા કારણો છે. કેટલાકને નજીવી બાબત માટે દૂર કરવામાં આવે છે, કેટલાકને કંપની દ્વારા 'કોસ્ટ-કટિંગ'...
આન-બાન-શાન એવા ‘‘ત્રિરંગા’’ માટે આઝાદીની ચળવળમાં વર્ષ ૧૯૩૦થી ૧૯૪૬ સુધી પોતાનું સર્વોચ્ચ બલિદાન આપનાર ભારતના ‘‘વીર શહીદો’’ની શૌર્યગાથા ગુજરાત સહિત...
ફ્લોરિડા, શ્રેયસ અય્યરની (૬૪ રન) ધમાકેદાર ઈનિંગ્સ બાદ સ્પિનરોની ઘાતક બોલિંગના કારણે ભારતે પાંચમી અને અંતિમ મેચમાં વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું...
સીકર, રાજસ્થાનના સીકરથી એક મોટી દુર્ઘટના સામે આવી છે. રાજસ્થાનના સીકર જિલ્લામાં આવેલ ખાટૂશ્યામજીના માસિક મેળામાં સોમવારે સવારે ભાગદોડ મચી...
૦૬ ઓગસ્ટ, અમદાવાદ : રેયો ફાર્માની સ્થાપના વર્ષ ૨૦૧૮ માં મનુષ્યની ભલાઈ માટે ક્વોલીટી યુક્ત દવા બનાવી અને સેવા કરવાના...
75માં આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે ગુજરાતમાં 75,000 રાષ્ટ્રધ્વજના વિતરણ અને સ્થાપન મારફતે ઝુંબેશને વેગ આપવાનું વચન આપે છે સુરત, ભારત, 7 ઓગસ્ટ, 2022: ભારતની ગુણવત્તા...
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભાઈ - બહેનનાં પવિત્ર તહેવાર એવા રક્ષાબંધનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે.ત્યારે બહેનો પોતાના ભાઈઓને...
(પ્રતિનિધી) ભરૂચ, આમોદના દરબારગઢ ખાતે મોબાઈલ ચોરીના આરોપમાં પોલીસના સ્વાંગમાં એક યુવાનનું અપહરણ કરાયાની ફરીયાદ આમોદ પોલીસ મથકે નોંધાઈ હતી.જે...
(પ્રતિનિધી)સંતરામપુર, આમ આદમી પાર્ટી દ્વારા સંતરામપુર નગરમાં નગર પાલિકા દ્વારા વોટરવર્કસ યોજના નું પાણી ગંદુપાણી અપાતા મામલતદાર શ્રી અને નગર...
અમદાવાદ, રોજગારીની શોધમાં નીકળેલા આધેડ લૂંટનો ભોગ બનતા લૂંટારુઓથી બચવા જતા જીવ ગુમાવવો પડ્યો છે. મેઘાણીનગર પોલીસે લૂંટ સહિત હત્યાના...
સુરત, વ્યાજખોરોના ત્રાસથી સુરતના શેરબજારના એક દલાલે ૭ માળેથી કુદી આત્મહત્યા કરી છે. પ્રવીણ એલ કુંભાણી નામના શેર દલાલે સ્યૂસાઈડ...
દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેમાં સ્થિત નાગપુર ડિવિઝનના કન્હાન સ્ટેશન પર ડબલ ટ્રેકના કામ હેઠળ ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગના કામ માટે બ્લોક લેવામાં...
ગુજરાત સરકાર તરફથી અમદાવાદ મહાનગરપાલિકાને ૮૧ તળાવ ડેવલપ કરવા માટે આપવામાં આવ્યા છે અમદાવાદ, શહેરમા માટે લેન્ડમાર્ક ગણાતા કાંકરિયા લેન્ક...
મૂર્તિના વિસર્જન દરમિયાન ડૂબી જતાં અંકલેશ્વરમાં બે, પંચમહાલ-આણંદ, સાબરકાંઠામાં એક-એક વ્યક્તિનાં મોત અમદાવાદ, આજે દશામાતાના દસ દિવસના ઉત્સવ અંતે વિસર્જન...
બોટાદ જિલ્લામાં સર્જાયેલા ઝેરી દારુકાંડમાં બરવાળા, રોજિદ સહિત ૮ ગામમાં ૫૦ લોકોનાં મોત થયા હતા બોટાદ, જિલ્લાના બરવાળા અને રોજિદ...
ગાંધીનગર, સુરતના શ્લોક બજાજે ઇફ્કો, કલોલ ખાતે ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ ગાંધીનગર દ્વારા ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશનના નેજા હેઠળ...
બાંગ્લાદેશમાં આર્થિક સંકટઃ લોકો રસ્તા પર ઉતર્યાં -બાંગ્લાદેશમાં ફ્યૂલની કિંમતોમાં વધારો આંતરરાષ્ટ્રીય બજારમાં ઈંધણના ભાવમાં વૃદ્ધિને કારણે થયો છે (એજન્સી)...
(એજન્સી) નવી દિલ્હી, માર્કેટ રેગુલેટરી સેબી એ નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૦૨૩મા એપ્રિલ-જુલાઈ દરમિયાન ૨૮ કંપનીઓને ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ એટલે કે આઈપીઓ...
જલ્દીથી અમીર થવાની લાલચમાં લોકો બીટકોઈનમાં રોકાણ કરી રહ્યા છે અને ઠગાઈનો ભોગ બની રહ્યા છે સુરત, સુરતમાં શરૂ થયેલું...
પરિવારના ૨૧ સભ્યો ડેલહાઉસી, ધરમશાલા સહિતની જગ્યાએ પહોંચ્યા ત્યારે એજન્ટનો કાંડ સામે આવ્યો હતો અમદાવાદ, કેટલાંક ગુજરાતીઓ ફરવાના શોખીન હોય...
ફિલ્મ 'વેનીલા આઈસ્ક્રીમ'એ અભિનેતા મલ્હાર ઠાકર, અર્ચન ત્રિવેદી, વંદના પાઠક અને સતીશ ભટ્ટ સાથે લોન્ચની કરી જાહેરાત અર્ચન ત્રિવેદી, વંદના...
ગુજરાતમાં થી નિકળેલા સ્ટાર્ટઅપ કે બિઝનેસ ક્ષેત્રના આઈડીયા દેશ અને દુનિયાનું પ્લેટફોર્મ બનતા વાર નથી લાગતી. ભારત સરકારના સ્કિલ ઇન્ડિયા...
રેલવે પ્રશાસન દ્વારા યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને ભુજ-શાલીમાર એક્સપ્રેસ ટ્રેન પૂર્વવત કરવાનો નિર્ણય લીધો છે. જેની વિગતો નીચે મુજબ છે....
બાયસેગના માધ્યમથી રાજ્યના ખેડૂતો સાથે સંવાદ કરતા રાજ્યપાલશ્રી :-પૂર્વજોએ સોંપેલી ઉપજાઉ ભૂમિનું સંરક્ષણ નહીં કરીએ તો આવનારી પેઢી આપણને માફ...