Western Times News

Gujarati News

Search Results for: કોરોના મહામારી

તિરૂવનંતપુરમ: પૂર્વોત્તર રાજ્ય ત્રિપુરામાં અત્યંત સંક્રમણ કોરોના વાયરસના ડેલ્ટા પ્લસ વેરિયન્ટના ૬૦ ટકા કેસ નોંધાયા છે. રાજ્યના અધિકારીઓએ જણાવ્યું હતું...

નવીદિલ્હી: કોરોનાથી દુનિયાભરમાં ૪૦ લાખ લોકોના મોત થયા છે. ત્યારે વાયરસના ડેલ્ટા સ્વરુપના સામે આવ્યા બાદ રસીકણની જરુરિયાત પણ વધી...

“હું છું કોરોના વોરિયર”-હર્ષદભાઈ મ્ય. બસ સેવામાં કન્ડકટર તરીકે સેવા બજાવી રહ્યા છે. ર૦ર૦ના લોકડાઉન તથા ર૦ર૧ના કર્ફયુ વેકેશનમાં હર્ષદભાઈ...

અમદાવાદની સ્વીમર માના પટેલે આજે કોરોના રસીકરણ કરાવ્યું હતુ. અમદાવાદ શહેરના ગોતા અર્બન હેલ્થ સેન્ટરના રસીકરણ કેન્દ્રમાં કોરોના રસીકરણ કરાવીને...

ગાંધીનગર: ગૃહ અને કાયદા રાજયમંત્રી પ્રદિપસિહ જાડેજાએ જણાવ્યુ છે કે, વૈશ્વિક મહામારી કોરોના અંતર્ગત સંક્રમણને રોકવા માટે દેશભરમાં લોકડાઉન કરાયું...

નવીદિલ્હી: ભારતમાં કોરોનાના પ્રકોપમાં રાહત મળતી હોય એવા વધુ સંકેત મળી રહ્યા છે. મંગળવારે જાહેર થયેલા આંકડાઓ મુજબ, ૧૦૪ દિવસ...

નવીદિલ્લી: કોરોના મહામારીની પહેલી લહેરના મુકાબલે બીજી લહેરના મુકાબલે બીજી લહેર કેટલી ખતરનાક હતી એનો પુરાવો મોતના આંકડા આપી ચૂક્યા...

સિડની: ઓસ્ટ્રેલિયામાં કોરોનાનો ડેલ્ટા વેરિઅન્ટ હવે મોટી મુસિબતને લઇને આવી રહ્યો છે. અંદાજે ૧૦ મિલિયન ઓસ્ટ્રેલિયન લોકો માટે આ એક...

નવીદિલ્હી: આજે સમગ્ર દુનિયામાં કોરોના મહામારીએ જનજીવનને ક્ષતિગ્રસ્ત કર્યુ છે. હાલમાં અમેરિકા સંક્રમણથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે. દરમ્યાન વિશ્વભરમાં...

પ્રજાના સામાજિક કલ્યાણ કરવાની સરકારની ફરજ છે -બેન્જામિન ડિઝરાયલી તસવીર ભારતની સુપ્રીમ કોર્ટની છે જ્યારે ઈનસેટ તસવીર સુપ્રીમકોર્ટના જસ્ટિસ શ્રી...

નવીદિલ્હી: સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી ફાટી નીકળી છે. હાલમાં અમેરિકા સંક્રમણથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે. દરમ્યાન, વિશ્વવ્યાપી કોરોનાનો આંકડો...

કોલકતા: છેલ્લા કેટલાક મહિનાઓથી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને કેન્દ્ર સરકાર વચ્ચે રાજકારણ, હોનારત, સ્વાસ્થ્ય સહિતના વિવિધ મુદ્દાઓને લઈને...

નવીદિલ્હી: કોરોના વાયરસની બીજી લહેરનો પ્રકોપ બિલકુલ ઓછો થયો હોય એવું આંકડાઓ ઉપરથી લાગી રહ્યું છે. દેશવાસીઓ માટે મોટા રાહતના...

લંડન: બ્રાઝિલમાં મહામારીને કારણે પોતાનો જીવ ગુમાવનારા લોકોની સંખ્યા ૫ લાખને પાર થઈ ગઈ છે. અહીં અત્યાર સુધીમાં ૫ લાખ...

નવી દિલ્હી: કોરોના સંક્રમણની વર્તમાન સ્થિતિને જાેતા અમરનાથ યાત્રા રદ્દ રદ્દ કરી દેવામાં આવી છે. સતત બીજીવાર કોવિડ-૧૯ને કારણે અમરનાથ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.