Western Times News

Gujarati News

Search Results for: જામનગર

બિપરજોય વાવાઝોડા બાદ અસરગ્રસ્ત ગામોમાં રેકોર્ડ સમયમાં વીજ પુરવઠો પૂર્વવત કરાયો મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન અને ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ...

બિપોરજોય ચક્રવાતથી મીનીમમ લોસ થાય તે અભિગમ સાથે ગુજરાત સરકારે કરેલા આગોતરા આયોજનથી કેઝ્યુલીટી ‘ઝીરો’: પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલ...

અમદાવાદ, ગુજરાતમાં બિપોરજાેય વાવાઝોડું લેન્ડફોલ થતાં અનેક વિસ્તારોમાં ભારે તારાજી સર્જી છે. રાજ્યના દરિયા કાંઠેના વિસ્તારોમાં વાવાઝોડાનો તોફાન જ તોફાન...

(એજન્સી)ગાંધીનગર, બિપોરજાેય વાવાઝોડાને લઈ ફરી મોટા અહેવાલ સામે આવ્યા છે. આ વાવાઝોડું ગુરુવારે રાત્રે ગુજરાતના કચ્છ જિલ્લાના જખૌ પોર્ટ નજીક...

 નડાબેટનું રણ તો જાણે દરિયામાં ફેરવાયું- રાજ્યના ૧૭૧ તાલુકામાં વરસાદઃ ગાંધીધામમાં આઠ ઈંચ અમદાવાદ, બિપોરજાેય વાવાઝોડું લેન્ડફોલ થયા બાદ પણ...

૬૩૧ મેડિકલ ટીમ, ૩૦૨ એમ્બ્યુલન્સ અને ૨૦૨ જેટલી ૧૦૮ એમ્બ્યુલન્સ ઇમરજન્સી સેવામાં રાઉન્ડ ધ કલોક સેવારત ચાર દિવસમાં ૧૧૪૮ સગર્ભાઓને હોસ્પિટલમાં...

વાવાઝોડામાં ‘ઝીરો કેઝ્યુલિટી’ના ધ્યેય સાથે અસરગ્રસ્ત આઠ જિલ્લામાં ૫૦૪ એમ્બ્યુલન્સ સતત સેવારત ગુજરાતમાં બિપરજોય વાવાઝોડા વચ્ચે અસરગ્રસ્ત જિલ્લાઓમાંથી સુખદ: સમાચાર...

બિપોરજોય વાવાઝોડુ કચ્છમાં દરીયાકાંઠે ત્રાટકવાની આગાહી વચ્ચે વિજતંત્ર ગમે તેવી સ્થિતિનો સામનો કરવા સજજ બન્યુ છે. વાવાઝોડા પૂર્વે જ વિજ...

'બિપરજોય' ચક્રવાતથી સર્જાનાર આકસ્મિક પરિસ્થિતિઓમાં કમ્યૂનિકેશન માટે રાજ્યમાં હેમ રેડિયોની ટીમો તૈયાર GIAR દ્વારા નખત્રાણા, નલિયા, જામનગર, મોરબી, પોરબંદર, દ્વારકા...

સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કામગીરી માટે 19 NDRF અને 12 SDRF ટીમો તહેનાત-સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં 202 જેટલી 108 એમ્બ્યુલન્સ અને...

અમદાવાદ, ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમએ ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડરને ૧૪ જૂન સવારે ૮ વાગ્યાથી લગભગ ૮૮ કલાક માટે સાયક્લોન બિપરજાેયથી અસરગ્રસ્ત વિસ્તારોમાં...

ગુરુવારે સવારે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચીને ‘બિપરજોય‘ વાવાઝોડાના સંભવિત સંકટ સંદર્ભે સ્થિતિનો તાગ મેળવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ  ઉચ્ચસ્તરીય...

ગુજરાતના 76 મલ્ટિપર્પઝ સાયક્લોન શેલ્ટર્સ (MPCS) આજે જનતા માટે બન્યા આશરો-બિપરજોય વાવાઝોડાં સામે રાજ્યભરમાં  તાત્કાલિક ધોરણે 1521 શેલ્ટર હોમ્સ ઊભા...

રાજયમાં પ્રવર્તી રહેલ સંભવિત બિપરજોય વાવાઝોડા દરમિયાન અસરગ્રસ્ત જિલ્લાઓમાં ટેલીકોમ નેટવર્ક ખોરવાય તો નાગરિકો કોઈપણ ટેલીકોમ ઓપરેટર નેટવર્કનો ઉપયોગ કરી...

કચ્છ અને દ્વારકા પર સૌથી વધુ જાેખમ ઃ વાવાઝોડાની દહેશત વચ્ચે કચ્છમાં ભૂકંપનો આંચકો: દ્વારકાના હરીકુંડમાં દરિયાના પાણી ઘુસ્યાંઃ  અમદાવાદ,...

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે દરિયાકાંઠા વિસ્તારના ગામડાઓમાં સીધો સંપર્ક કર્યો-કચ્છ સહિતના દરિયાકિનારાના જિલ્લાઓના ગામોના કેટલાંક ગામોના સરપંચો સાથે  સી.એમ ડેશબોર્ડના માધ્યમથી...

પોરબંદર, બિપોરજાેય વાવાઝોડાની અસર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં સૌથી વધુ જાેવા મળવાની છે. ત્યારે દરિયાકાંઠે આવેલા પોરબંદરનો દરિયો જાણે હિલોળે ચઢ્યો...

બિપોરજોય વાવાઝોડા સંદર્ભે રાજ્યના તમામ જિલ્લાઓમાં કંટ્રોલરૂમ કાર્યરત: સહાય માટે કંટ્રોલરૂમના નંબર પર સંપર્ક કરવા અનુરોધ-ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર ૧૦૭૭...

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં બીપોરજોય વાવાઝોડાના તોળાઈ રહેલા સંભવિત સંકટને પગલે સર્જાયેલી સ્થિતિની ઉચ્ચસ્તરીય બેઠકમાં સમીક્ષા કરી સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં...

Ahmedabad: અરબી સમુદ્રનું વાવાઝોડૂ બિપોરજોય સૌરાષ્ટ્ર-કચ્છની વધુને વધુ નજીક આવી રહ્યું છે અને પોરબંદરનાં દરીયાકાંઠેથી 300 કિલોમીટર દુર પશ્ચીમ-દક્ષિણ પશ્ચીમે...

 ‘બિપરજોય વાવાઝોડા’ની સંભવિત અસરોને ધ્યાને લઈ ખેડૂતોની ખેતપેદાશોને નુકસાન ન થાય તે માટે ખેતીવાડી ઉત્પન્ન બજાર  સમિતિઓને સતર્ક રહેવા સહકાર મંત્રી...

રાજકોટ, રાજકોટ ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના પીઠડીયા ગામ પાસે આવેલા બસ સ્ટેન્ડ પાસેથી મેફેડ્રોન ડ્રગના...

સૌરાષ્ટ્ર-કચ્છના છ જિલ્લાઓમાં હાઈએલર્ટ, ૧૫૦૦ લોકોનું સ્થળાંતર રાજકોટ, સાયક્લોન બિપર જાેય પ્રચંડ ગતિએ આગળ વધી રહ્યો છે. જેના કારણે સૌરાષ્ટ્ર-કચ્છના...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.