Western Times News

Gujarati News

Search Results for: જામનગર

અમદાવાદ: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના મહાનગરોમાં વાહનવ્યવહાર ટ્રાફિકની સમસ્યાના નિવારણ રૂપે મહાનગરોમાં ફ્‌લાય ઓવર બનાવવાના રાજ્ય સરકારના આયોજનમાં વડોદરા મહાનગર...

અમદાવાદ: તાજેતરમાં મળેલા ગુજરાત વિધાનાસભાના ત્રિદિવસીય શિયાળુ સત્ર દરમ્યાન રાજ્યની સરકારી મેડિકલ કોલેજોમાં વર્ગ-૧થી વર્ગ-૪ની ખાલી પડેલી જગ્યા અંગે ખુલાસો...

ધનવંતરી આરોગ્ય રથ મારફતે ઘર આંગણે દર મહિને 75,000 બાંધકામ કામદારોને તબીબી સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે ગાંધીનગર: દર મહિને આશરે 75,000થી વધુ...

ભારે વરસાદ અને પવનના પરિણામે વૃક્ષો ધરાશાયી ઃ દ્વારકા, અંબાજી, દાતા, ધાનેરા, થરાદ સહિતના વિસ્તારોમાં માવઠું અમદાવાદ: ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર...

બિનસચિવાલય કલાર્કની પરીક્ષામાં વ્યાપક ગેરરીતિ થયાનો કોંગ્રેસનો આક્ષેપઃ સવારથી જ કોલેજા બંધ કરાવવા એનએસયુઆઈના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા (પ્રતિનિધિ)...

અમદાવાદ,  તાલાલા ગીર વિસ્તારમાં આજે સાંજના 4.35 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. રિક્ટર સ્કેલ પર 3.5ની તીવ્રતા નોંધાય હતી. ભૂકંપના...

અમદાવાદ: રાજ્ય સરકાર દ્વારા ખાતરી આપવામાં આવી હોવા છતાં એક પણ પડતર પ્રશ્નનો ઉકેલ નહીં લાવ્યા હોવાના આક્ષેપ સાથે અમદાવાદ...

ગાંધીનગર, રાજકોટ-અમવાદાવ વચ્ચે મુસાફરી કરતા લોકોની સમસ્યાનો અંત આવશે. હવે અમદાવાદથી રાજકોટ માત્ર 2 કલાકમાં પહોંચી શકાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ...

મોરબી: મોરબી જિલ્લામાં અતિવૃષ્ટિ અને વાવાઝોડાના કારણે ખેડૂતો પાયમાલ થઇ ગયા છે, ત્યારે ટંકારા પંથકના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોએ પ્રધાનમંત્રીને હજારો...

અમદાવાદ: ગુજરાતમાં આવેલાં વિનાશક ભૂકંપ બાદ અવારનવાર ભૂકંપના આંચકાથી ગુજરાતનાં અનેક વિસ્તારો સતત ધ્રૂજતાં રહે છે આ દરમ્યાનમાં ગઈકાલે દિવસ...

મ્યુનિ. તંત્રની અપુરતી કામગીરીથી રોગચાળો વકર્યોઃ સ્માર્ટ સીટીના દાવા વચ્ચે શહેરમાં ઠેરઠેર ગંદકીના ઢગલા : શહેરમાં ચીકનગુનીયાના કેસોમાં ચિંતાજનક વધારો...

‘મહા’ વાવાઝોડું ડીપડીપ્રેશનમાં ફેરવાતા રાજયભરના વાતાવરણમાં પલ્ટોઃ અમદાવાદ  સહિત રાજયના મોટાભાગના વિસ્તારોમાં મોડી સાંજથી હળવોથી ભારે વરસાદ (પ્રતિનિધિ) અમદાવાદ :...

તા.૭મી સુધીમાં વાવાઝોડું ત્રાટકવાની આગાહીથી એનડીઆરએફની ટીમો એલર્ટ (પ્રતિનિધિ) અમદાવાદ:ગુજરાત ઉપરથી કયાર વાવાઝોડાની ઘાત ટળી હતી પરંતુ છેલ્લા કેટલાક દિવસથી...

૧૮ જિલ્લાના ૪૪ તાલુકાઓમાં એક  ઇંચ કે તેથી વધુ  વરસાદથી પાકને નુકશાન : બે તબક્કામાં સર્વે પ્રક્રિયા હાથ ધરાશે વીમા...

કાશ્મિરમાંથી કલમ ૩૭૦ દૂર થતા સરદાર સાહેબનું  એક અખંડ રાષ્ટ્રનું સપનું સાકાર થયું  સમગ્ર રાજ્યમાં એકતા માટેની દોડ -રન ફોર...

ભદ્ર, લાલદરવાજા સહિતના બજારોમાં લોકોની ભીડ- શહેરના બધા મુખ્ય રસ્તા, પુલો, મંદિર, બજારોમાં રોશની તથા આકર્ષણોથી દિવાળીના માહોલની જારદાર જમાવટ...

આત્મા થકી પશુપાલન પ્રવૃત્તિને વ્યાવસાયિક આત્મસાત કરતું જામનગરનું દંપતી જામનગર, શાસ્ત્રોમાં ગાયની મહત્તા અતિ જોવા મળી છે. પુરાણોક્ત સમયમાં ગાયને ધનરૂપી...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.