Western Times News

Gujarati News

Search Results for: વટવા

આશરે ૫ લાખનાં મુદ્દામાલ સાથે ૭૦થી વધુ જુગારીઓ ઝડપાયા અમદાવાદ: એક તરફ કોરોનાનાં કારણે શહેરમાં કફ્ર્યુ, સોશિયલ ડિસ્ટન્સીંગ, કલમ ૧૪૪...

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યની  કાર્યરત લઘુ-મધ્યમ-સુક્ષ્મ ઊદ્યોગો કવોલિટી, માર્કેટીંગ અને પ્રાઇસીંગમાં વિશ્વના અન્ય દેશોના ઊદ્યોગોને બીટ કરી ‘મેઇક ઇન...

( દેવેન્દ્ર શાહ) અમદાવાદ : ગુજરાતમાં કોરોના વાઈરસનો કહેર દિન-પ્રતિદિન સતત વધી રહ્યો છે. જો કે અમદાવાદમાં છેલ્લા થોડા દિવસોથી...

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં ગઠીયાઓ સરળતાથી રૂપિયા કમાવવા શોર્ટ કટ અપનાવતા હોય છે અને એ માટે ગેરકાયદેસર પ્રવૃતિઓ કરતા અચકાતા...

અમદાવાદ ( દેવેન્દ્ર શાહ),  ગુજરાતમાં કોરોના વાઈરસનો કહેર દિન-પ્રતિદિન સતત વધી રહ્યો છે. જો કે અમદાવાદમાં છેલ્લા થોડા દિવસોથી કોરોનાના...

વેજલપૂર તાલુકાનું વેજલપૂર તળાવ મહાનગરપાલિકાને સોંપવામાં આવશે  રાજ્ય સરકારે અત્યાર સુધીમાં પાંચ તળાવો અમદાવાદ મહાપાલિકાને વિકાસ માટે વિનામૂલ્યે સોંપ્યા છે ...

બાપુનગરમાં યુવકે તળાવમાં ઝંપલાવ્યું : શહેરમાં આત્મહત્યાના પાંચ બનાવ અમદાવાદ: અમદાવાદ શહેરમાં છેલ્લા ચાર દિવસથી આત્મહત્યાના કેસોમાં ચોંકાવનારો વધારો થઈ...

(પ્રતિનિધિ) અમદાવાદ: શહેરના અમરાઈવાડી વિસ્તારમાં એક આધેડે પોતાને સંતાનો નહી હોવાથી તેમજ માનસિક સ્થિતિ  કથળતી જતાં કંટાળીને ટ્રેન નીચે પડતું...

અમદાવાદ: અમદાવાદ સહિત ગુજરાતભરમાં મોટી સંખ્યામાં ગેરકાયદેસર ઘુસી આવતાં બાંગ્લાદેશી લોકોને ઝડપી લેવા માટે એસઓજી કાર્યરત છે. ત્યારે છેલ્લા ૧૪...

અમદાવાદના મણિનગર વિસ્તારમાં ભાજપના અગ્રણીની કારમાંથી ગઠિયા બેગ લઇ ગયાઃખાલી બેગ ઓઢવથી મળી અમદાવાદ, મણિનગરમાં રહેતા અને ભાજપના અગ્રણી ડો....

બંગાળના માલદા પાસે બોર્ડર પર ભૌગોલિક સ્થિતિ ખરાબ છે, ફેન્સિંગ વગરની બોર્ડર હોવાથી સરળતાથી ઘૂસણખોરી અમદાવાદ,  અમદાવાદ સહિત ગુજરાતભરમાં મોટી...

મધ્યપ્રદેશથી મુખ્ય સુત્રધાર હથિયારોનો જથ્થો અમદાવાદના પાંચેય આરોપીઓને મોકલતો હતો (પ્રતિનિધિ) અમદાવાદ: રાજયમાં કોરોનાની મહામારી વચ્ચે રાજય સરકાર દ્વારા અપાયેલી...

જો કે, ઉપપ્રમુખપદની ચૂંટણીને ટાળવા માટેના સક્રિય પ્રયાસઃ ઉમેદવારોએ જારદાર લોબિંગ જારી કરી દીધું અમદાવાદ,  ૧૧ જુલાઇએ યોજાનારી ગુજરાત ચેમ્બર...

નાસ્તાની દુકાનમાં તોડફોડઃ વાહનોને નુકશાન : સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદઃ બે મહીલા પણ ગંભીરઃ તમામ  હોસ્પિટલસારવાર હેઠળ: પોલીસે લુખ્ખા તત્વોને...

લોકડાઉનમાં પુસ્તકો અનલોક કર્યા, દુર્વિચારો બ્લોક કર્યા, કામ રાઉન્ડ-ધી-ક્લોક કર્યા, તો ખુશીઓએ દરવાજા નોક કર્યા પ્રો.મિતેષભાઇએ બંધારણ પર પુસ્તક લખ્યું,...

પિરાણા અને રખિયાલ વિસ્તારમાં એક્યુઆઈનું પ્રમાણ ૧૨૫ અને ૮૯ રહ્યું જે સ્વાસ્થ્ય માટે હાનિકારક ગણાય અમદાવાદ,  બે મહિના કરતાં વધારે...

 ‘ગામ તળાવ સોલા ગ્રામ પંચાયત’ તળાવ મહાનગરપાલિકાને સોંપવામાં આવશે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદ શહેરમાં રાજય સરકાર હસ્તકના તળાવનો વિકાસ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.