Western Times News

Gujarati News

Search Results for: વડાપ્રધાન નરેન્દ્ર મોદી

અંકલેશ્વર :નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે ઔદ્યોગિક વસાહતોના જળ પ્રદુષણને નાથવા અંદાજે રૂા. ૬૫ કરોડના ખર્ચે...

મ્યુનિ.કોર્પોરેટરો અને અધિકારીઓની શારીરિક-માનસિક ક્ષમતામાં વધારો કરવા માટેનો પ્રયાસ (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલ “ફીટ ઈન્ડીયા” નો...

પ્લાસ્ટિકનો ઉપયોગ છોડી દેશને પ્લાસ્ટિક મુક્ત બનાવી  તંદુરસ્ત સમાજનું નિર્માણ કરવા સાંસદ પ્રભુભાઈ વસાવાનું આહવાન કેન્દ્રિય મંત્રી મનસુખભાઇ માંડવીયાએ  સોનગઢ...

  આણંદ: આણંદ જિલ્લાની પેટલાદ નગરપાલિકામાં સ્વચ્છતા માટેની પહેલ રૂપે તૈયાર કરવામાં આવેલા સોલીડ વેસ્ટ પ્લાન્ટનું રાજ્યકક્ષાના પર્યાવરણ અને કૃષિમંત્રી...

જુનાગઢ તા.૦૬,  મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્ય સરકારના સંવેદના સ્પર્શી જનઆરોગ્યના નિર્ણયોની ફળશ્રુતિ જણાવતા કહ્યુ કે, ભારત આયુષ્માન પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના અને મા...

ગુજરાતમાં ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ-લોજિસ્ટીકસ ઇન્ફ્રાસ્ટ્રકચર – બંદરોને વેપાર ઊદ્યોગ પ્રવૃતિથી ધમધમતા કરવા-એફ.ડી.આઇ જેવા બહુઆયામી આયોજનથી ગ્લોબલ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ...

તારીખ ૪થી ઓક્ટોબર ૧૮૫૭એ કચ્છના માંડવી (Mandvi, Kuttch) ખાતે જન્મેલા કે જેઓએ પોતાના બધા પૈસા, સમય, શિષ્યવૃત્તિ અને સાહિત્યિક શક્તિ...

વ્યારા:  પૂ.બાપુની ૧૫૦મી જન્મ જયંતિની દેશ આખામા થઈ રહેલી ઉજવણીના ભાગરૂપે, તાપી જિલ્લાના ઐતિહાસિક નગર સોનગઢ ખાતે પણ, હર્ષોલ્લાસ સાથે...

વડતાલ: વડતાલ મંદિરમાં  આગામી મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ મહોત્સવ ને સફળ બનાવવા પૂ જ્ઞાનજીવન સ્વામી કુંડળધામ સંત...

પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પંખી ધર થી સાબરકાંઠા-અરવલ્લી સાંસદ દિપસિહ રાઠોડની આગેવાનીમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત ૧૫૦ કિમી મીટર ની રેલી...

પ્રાંતિજ:સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પ્રાંતિજ નગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક મુકત ભારત કાર્યક્રમ અન્વયે સંકલ્પ પત્ર સાથે કાપડ ની થેલી નું વિતરણ...

મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિ ઉજવણી અન્વયે દાહોદ : દાહોદ જિલ્લામાં ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિની વિવિધ કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી...

મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે  તા. ૨ જી ઓક્ટોબરના રોજ શિક્ષકો જિલ્લા-તાલુકા મથકે ખાદીની ખરીદી કરશે સમગ્ર રાજ્યમાં તા. ૨...

અશોક બ્રહ્મભટ્ટ સેક્રેટરી, અનિલ પટેલ જોઇન્ટ સેક્રેટરી અને ભરત ઝવેરી ટ્રેઝરર તરીકે ચૂંટાયા અમદાવાદઃ ગુજરાત ક્રિકેટ એસોસિયેશન (જી.સી.એ.)ની આજે મળેલી વાર્ષિક...

‘તમારો મહેમાન એ અમારો મહેમાન’ના મંત્ર સાથે  વિશ્વ પ્રવાસન દિવસને ઉજવીએ : પ્રવાસન મંત્રી શ્રી જવાહરભાઇ ચાવડા તમારો મહેમાન એ...

વિવિધ પ્રકારના રોગોના નિદાન, સારવાર અને નિશુલ્ક દવાનું વિતરણ કરવામાં આવ્યુંઃ ૧૭૬૯ ડોક્ટર જોડાયા નવીદિલ્હી, પ્રદેશ ભાજપા ડાેકટર સેલના BJP...

આયોજીત કેમ્પમાં મા યોજના, મા વાત્સલ્ય યોજના અંતર્ગત ૫૬૭ કાર્ડ અને આયુષ્માન ભારત યોજના હેઠળ ૧,૬૧૬ કાર્ડનું વિતરણ કરાયું અમદાવાદ...

ગાંધીનગર, સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી, ગાંધીનગરના એન્વાયરમેન્ટ એન્જિનિરીંગ શાખા દ્વારા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના જન્મદિવસ ની ઉજવણી...

રાજ્યમાં પીવાના અને સિંચાઇના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે તળાવો ઉંડા કરવાના જળસંચય અભિયાનથી જળસંગ્રહશક્તિમાં વધારો ગૃહરાજ્યમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું...

અમદાવાદઃ રાજ્ય સરકારે રાજ્યમાં ડિજીટલ સ્ટેમ્પિગના ઉપયોગને લઈ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આગામી 1 ઓક્ટોબર 2019થી રાજ્યભરમાં નોન જ્યુડીશિયલ ફીઝીકલ...

રૂ.૨૦ લાખના દંડની ભલામણઃ એપોલોને છેતરપિંડીની ફરીયાદ બદલ નોટિસ આપવામાં આવી (દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ : રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી રૂ.૭૫૦ કરોડના...

દૂર-દૂરથી પદયાત્રા કરીને આવતા લાખો  માઇભક્તો માતાજીના દર્શન કરી ધન્ય બન્યા (માહિતી બ્યુરો, પાલનપુર) પવિત્ર અને પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી...

"સૌરાષ્ટ્રની સુકાતી ખેતી માટે સૌની યોજના આશીર્વાદ રૂપ બની" બોટાદના ઉગામેડી ખાતે નવનિર્મિત ધર્મનંદન સરોવરનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ...

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી, ઉત્તરપ્રદેશ રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ અને કેન્દ્રીય રમતગમત મંત્રીશ્રી કિરણ રિજજૂની પ્રેરક ઉપસ્થિતી. પ્રધાનમંત્રીશ્રીના ફીટ ઇન્ડિયા સંકલ્પમાં...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.