Western Times News

Gujarati News

ડૉ. જૈમિન વસા MSME ચેર દ્વારા ગુજરાત યુનિવર્સિટી ખાતે ‘MSME ગ્રોથ કોન્કલેવ’ યોજાયો અમદાવાદ, ગુજરાત યુનિવર્સિટી ખાતે ‘એમએસએમઈ ગ્રોથ કોન્કલેવ’નું...

મુંબઈ, કૃષિ ઉત્પાદનો અને વણેલા કાપડના પેકેજિંગ માટે ઉપયોગમાં લેવાતી લેનો બેગના અગ્રણી ઉત્પાદકોમાંની એક એવી પેકેજિંગ સોલ્યુશન કંપની મેગા...

ગરબા રસિકો ૧૪ સપ્ટેમ્બર સુધી પોતાનું ફોર્મ ભરી શકશે વડોદરા, ગુજરાતની આગવી ઓળખ એવા ગરબાની વિવિધતાઓને વાચા આપવાના હેતુથી યુવક...

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના દેશમાં ૫૦ હજાર અમૃત સરોવરના નિર્માણના ભગીરથ કાર્યમાં જનઆંદોલનમાં સૌ કોઇને જોડાવા કેન્દ્રીય વિદેશ મંત્રીશ્રી ડૉ.એસ. જયશંકરની...

રાજપૂત રાજા મહારાણા પ્રતાપ એકવાર માતા અંબાજીએ બચાવ્યા હતા, તેથી તેમણે તેમની પ્રખ્યાત તલવાર માતા આરાસુરી અંબાજીના પવિત્ર ચરણોમાં ભેટ...

સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગરના પાટડી ગામે લવજેહાદના મુદ્દે વેપારીઓએ બજાર બંધ રાખીને મૌન રેલી કાઢીને મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગર...

૨૦૦૩માં LCB પોલીસે સીલ બંધ કરેલી પેઢીમાંથી ચોરી થઈ હોવાની ઘટના સામે આવી હતી.જેમાં ત્રણ પોલીસ કર્મીઓ ઉપર શંકા વ્યક્ત...

અજમેરથી બાંદ્રા જતી ટ્રેન બ્રિજ ઉપર જ અટકી ગઈ ઃ નોકરિયાત,વિદ્યાર્થીઓ, વેપારીઓ સહિત હજારો મુસાફરો પ્રભાવિત (પ્રતિનિધિ) ભરૂચ, અંકલેશ્વર અને...

નેત્રંગમાંથી પસાર થતા માર્ગો ઉપર ખાડાઓનું પેચવર્ક કરી યુવા કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો (તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) નેત્રંગ તાલુકા યુવા કોંગ્રેસ...

ઈન્કમટેક્ષ ભરવો ન પડે તે માટે ઉઝા એપીએમસીનું કમીશન એજન્ટ તરીકે ખોટું લાઈસન્સ બનાવ્યું હતું. અમદાવાદ, અમદાવાદમાં રહેતા ચાર શખ્સોએ...

ભાદરવી પૂનમના મેળાને લઈને અંબાજી મંદિર ટ્રસ્ટ ૩.૬૦ લાખ કિલો પ્રસાદ બનાવશે અંબાજી, શક્તિપીઠ અંબાજીમાં બે વર્ષ બાદ ભાદરવી પૂનમનો...

૧૯૧૪ આંગણવાડી કાર્યકર અને ૧૮પ૯ તેડાગરની અચોક્કસ મુદતની હડતાળ હિંમતનગર, પાંચેક દિવસ અગાઉ રાજ્ય મંડળે જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યા...

(તસ્વીરઃ ઉમેશ ઠાકોર, અંબાજી) ગુજરાતના સૌથી મોટા યાત્રાધામ અંબાજીના ભાદરવી મેળામાં શ્રદ્ધાળુઓનું સ્વાગત કરતા હોડીગ્સ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ...

ગાંધીનગરમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં માળી સમાજનું સ્નેહમિલન યોજાયું (માહિતી) અમદાવાદ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, ગુજરાતના વિવિધ વર્ગો-સમાજાેની લાગણી-માંગણીને...

(એજન્સી) નવીદિલ્હી, ગૃહ વિભાગના ઠરાવ મુજબ પગાર વધારો લેવા લેખિતમાં એફિડેવિટ અર્થાત બાંહેધરી પત્ર’નીો નમુનો જાહેર થતાં ફિક્સ વેતન અને...

ભાજપના લોકોની ધાકધમકીના કારણે પાર્ટી પ્લોટના સંચાલકોએ છેલ્લી ઘડીએ AAPનું બુકિંગ કેન્સલ કર્યું (તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) નડિયાદના આંગણે આમ...

રિલાયન્સ રિટેલ પરફોર્મેક્સ બ્રાન્ડનો ફેલાવો વધારશે અને પરફોર્મેક્સને વૈશ્વિક ઓળખ સાથે ભારતની અગ્રણી સ્પોર્ટસવેર બ્રાન્ડ તરીકે સ્થાપિત કરશે મુંબઈ, રિલાયન્સ...

SGVP ખાતે યોજાયેલા એક સમારંભમાં ભારતની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર સ્વાધિનતાના અમૃત મહોત્સવમાં જે. નંદકુમાર દ્વારા લખવામાં આવેલા...

અંબાજી મંદિરમાં માતાજીની મૂર્તિ નહી પરંતુ વીસાયંત્રની પૂજા થાય છે. વીસાયંત્રના શણગારને મુગટ તથા ચુંદડી સાથે એ રીતે ગોઠવાય છે...

નેત્રંગ તાલુકા માંથી પસાર થતા માર્ગો ઉપર ખાડાઓનું પેચવર્ક કરી યુવા કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો. બે દિવસમાં સમારકામ નહિ તો તમામ...

વિજય દેવરાકોંડાએ પોતાની અલગ ઓળખ બનાવી છે આલીશાન બંગલો, લક્ઝરી કાર્સનો માલિક છે વિજય મુંબઈ,સાઉથ સુપરસ્ટાર વિજય દેવરાકોંડાએ ઈન્ડસ્ટ્રીમાં પોતાની...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.