Western Times News

Gujarati News

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર ૧૦ માંથી સામે આવ્યો છે.જ્યાં ૪૦ વર્ષથી આરસીસી રસ્તાની માંગણી કરનારાઓની માંગ સંતોષાય અને...

કંદોઈ દિનેશભાઈએ ગાંઠિયા અને પાલક ભાજીનો સમન્વય સર્જયો-ચણાના લોટમાં મરી-મસાલા અજમાની સાથે પાલકનો સુંદર સમન્વયઃ અમદાવાદ-બરોડા સુધીના સ્વાદ રસીકો માટે...

વડોદરાની અનોખી રથયાત્રાઃ જગન્નાથપુરીની પરંપરાઓ પાળીને રોબોટ રથયાત્રા વડોદરા, વડોદરામાં દિવાળી પછી ભગવાન નરસિંહજી નો વરઘોડો અને અષાઢી બીજે ઇસ્કોન...

અમદાવાદ, આજના જ શુભ દિને શ્રી નિલકંઠવર્ણી - શ્રી સ્વામિનારાયણ ભગવાનને જગન્નાથપુરીના ગજપતિ મહારાજા દિવ્યસિંહ દેવે રથયાત્રામાં બિરાજમાન કરી રથ...

(એજન્સી)સુરત, રાજસ્થાનના ઉદેપુરમાં નૂપુર શર્માનું સમર્થન કરનાર કનૈયાલાલની ઘાતકી હત્યા કરવામાં આવી. જેને લઇને લોકોમાં ભારે રોષની લાગણી જાેવા મળી...

(પ્રતિનિધિ)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશન દ્વારા ટ્રાફિક સમસ્યાને હળવી કરવા માટે મોટા જંક્શનો પર ફ્લાય ઓવર બનાવવામાં આવી રહ્યાં છે. જ્યારે...

(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં ૧૪૫મી રથયાત્રા નિમિત્તે ભગવાન જગન્નાથ આજે નગરચર્યાએ નીકળ્યા છે. ૨ વર્ષ બાદ લોકોને રથયાત્રાનો લ્હાવો મળતા ભક્તોમાં દર્શનનો...

(એજન્સી)વડોદરા, વડોદરાના વાઘોડિયા તાલુકાના ગોરજ ગામ પાસેથી પસાર થતી દેવ નદીમાં કપડા ધોવા માટે ગયેલી કિશોરીને મગર પૂંછડીની ઝાપટ મારીને...

દેશભરમાં લાગણીઓ પ્રજ્વલિત કરી છે તેના માટે આ મહિલા એકલા હાથે જવાબદાર હોવાનો સુપ્રીમનો અભિપ્રાય નવી દિલ્હી,  સમગ્ર ભારતમાં અશાંતિ...

વિશ્વ ખેલ પત્રકાર દિવસ- લેખકઃ અજય સી. ઇન્દ્રેકર વિશ્વ ખેલ પત્રકાર દિવસ દર વર્ષે બીજી જુલાઇએ સમગ્ર વિશ્વમાં ઉજ્વવામાં આવે...

ભરૂચ જિલ્લાના વાલિયામાં ૪.૫ ઈંચ,નેત્રંગમાં ૩ ઈંચ ભરૂચ - જંબુસરમાં અઢી અઢી ઈંચ વરસાદ. ભરૂચ જીલ્લામાં લાંબા સમય બાદ વરસાદ...

આશ્રય સોસાયટી નજીક આવેલ જગન્નાથ મદિરની દાન પેટી માંથી હજારો રૂપિયાની ચોરી. (વિરલ રાણા ) ભરૂચ,ભરૂચ શહેરમાં દિનપ્રતિદિન તસ્કરોનો આતંક...

અમદાવાદ, અમદાવાદમાં માધુપુરામાં પૈસાની લેતી દેતીમાં ભાઈને બચાવવા વચ્ચે આવેલી બહેનને છરીના ઘા ઝીકી હત્યા કરવામાં આવી છે. પોલીસે બનેવી...

મુંબઈ, ટીવી સીરિયલ 'નજર'માં ડાયન ભૂમિકા ભજવીને જાણીતી બનેલી અભિનેત્રી મોનાલિસાએ લેટેસ્ટ ફોટોશૂટમાં બ્લેક અને રેડ આઉટફિટમાં તસવીરો શેર કરી...

ધર્મની સાથે સાથે શિક્ષણ, સંસ્કાર, આરોગ્ય-વ્યસન મુક્તિ ક્ષેત્રે શ્રી સ્વામિનારાયણ સહિત અનેકવિધ સેવાભાવી સંસ્થાઓનું વ્યક્તિ ઘડતરમાં અનેરું યોગદાન -કેન્દ્રીય ગૃહ...

અમદાવાદ જગન્નાથજીની ૧૪૫મી રથયાત્રાના રૂટ પર પોલીસ બંદોબસ્ત, CCTV કેમેરા-ડ્રોન-GPS સિસ્ટમ સહિતની વ્યવસ્થાઓની તલસ્પર્શી વિગતો મેળવી  મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.