મુંબઈ, સાઉથ સુપર સ્ટાર અલ્લુ અર્જુને પુષ્પા ફિલ્મમાં પોતાની સ્ટાઈલથી લોકોને દિવાના બનાવ્યા હતા. પરંતુ તેની તાજેતરની તસવીરોએ ચાહકોને નારાજ...
મુંબઈ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનાં ૧૪ વર્ષ પૂર્ણ થવાનાં છે.આ ૧૪ વર્ષમાં શોએ કામિયાબીનાં નવાં શીખરો સર કર્યા છે....
મુંબઈ, અર્જુન કપૂર અને મલાઈકા અરોરા હાલ પેરિસમાં છે. અર્જુન કપૂરનો ૩૭મો બર્થ ડે ઉજવવા માટે કપલ અહીં પહોંચ્યું હતું....
મુંબઈ, બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટે સોમવારના રોજ સવારના સમયે સોશિયલ મીડિયાના માધ્યમથી જાણકારી આપી હતી કે તે અને રણબીર કપૂર...
મુંબઈ, રણબીર કપૂર અને આલિયા ભટ્ટે સોમવારે (૨૭ જૂન) સવારે ગુડન્યૂઝ આપ્યા ત્યારથી ચર્ચામાં છે. એક્ટ્રેસે તેના સોશિયલ મીડિયા હેન્ડલ...
નવી દિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જી-૭ બેઠકમાં ભાગ લેવા માટે જર્મનીના બે દિવસીય પ્રવાસે છે. આ દરમિયાન જર્મનીમાં વર્લ્ડ લીડર્સ...
નવી દિલ્હી, ઘણીવાર તમે લોકોને એવું કહેતા સાંભળ્યા હશે કે રોડ અકસ્માત હંમેશા સામેની વ્યક્તિની ભૂલને કારણે થાય છે. એટલે...
નવી દિલ્હી, નેપાળ સરકારે રાજધાની કાઠમાંડૂમાં એવો પ્રતિબંધ લગાવ્યો છે જેને સાંભળીને બધાને આશ્વર્ય થશે. જાેકે અહીં સ્વાસ્થ્ય મંત્રાલયે કાઠમાંડૂના...
પોરબંદર (ગુજરાત) ઉત્તર પશ્ચિમ કોસ્ટ ગાર્ડ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવાના મુખ્ય પ્રોત્સાહનમાં, ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) એ મંગળવારે પોરબંદર ખાતે...
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે જૂનાગઢ મહાનગરને આંતરમાળખાકીય વિકાસ કામો માટે રૂ. ર૩.૮૮ કરોડ અને ધ્રોલ નગરપાલિકાને આગવી...
નવી દિલ્હી, ઉટી નજીક મસીનાગુડીમાં ખોરાકની શોધમાં એક જંગલી હાથી ઘરના રસોડાની દીવાલ તોડી અંદર ઘૂસી ગયો હોવાની ઘટના સામે...
મુંબઈ, કુર્લામાં એક ચાર માળની જર્જરીત ઈમારત ધસી પડતા એક વ્યક્તિનું મૃત્યુ થયું છે, જયારે 12 લોકોને જીવતા બચાવાયા છે....
ઇસ્લામાબાદ, ભારતમાં પાકિસ્તાનના ચાર દૂતાવાસોના ટિ્વટર એકાઉન્ટને બંધ કરી દેવામાં આવ્યા છે. આરોપ છે કે આ ટિ્વટર હેન્ડલથી ખોટા સમાચાર...
બહેરીન સરકારે મંદિરના નિર્માણ માટે જમીન દાનમાં આપી નવી દિલ્હી, સાઉદી એરેબિયા બાદ આ મુસ્લિમ દેશમાં ભવ્ય મંદિરનું નિર્ણાણ થવા...
મુંબઈ, મહારાષ્ટ્રમાં રાજકીય હલચલ વધી ગઈ છે. સુપ્રીમ કોર્ટમાંથી એકનાથ શિંદે જૂથને રાહત બાદ ફ્લોર ટેસ્ટને લઈને રાજકીય ગતિવિધિઓ વધી...
73% દર્દીઓને ડર છે કે મોતિયાની શસ્ત્રક્રિયાથી દ્રષ્ટિ ગુમાવી શકે છે, કે શસ્ત્રક્રિયા પીડા પેદા કરશે અથવા સાજા થવામાં વધુ...
મુંબઈ, મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પોતાના પદેથી રાજીનાામુ આપવાનું નક્કી કરી લીધું હતું. તેમણે બે...
સુરક્ષા અને સર્વેલન્સમાં દાખલારૂપ બનશે 145મી રથયાત્રા અત્યાધુનિક સર્વેલન્સ પદ્ધતિ અને ટેક્નોલોજીના મહત્તમ ઉપયોગનો દાખલો બનશે 145મી રથયાત્રા સોશિયલ મીડિયા...
વોશિંગટન, અમેરિકામાં એક મોટી ઘટના બની છે. ટેક્સાસ રાજ્યના સેન એન્ટોનિયોમાં સોમવારે એક ટ્રેક્ટર-ટ્રેલરની અંદરથી ૪૬ લોકોના મૃતદેહ મળી આવ્યા...
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો વધુ એક જનહિતકારી નિર્ણય-સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના ત્રીજા તબક્કા ર૦૧૮-૧૯ થી ર૩-ર૪માં ર૦રર-ર૩ ના...
મધ્યપ્રદેશ ટુરિઝમ બોર્ડના સહયોગથી એડવેન્ચર એન્ડ યુ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ, મધ્યપ્રદેશ ટુરિઝમ બોર્ડ (MPTB)ના...
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે પ્રધાનમંત્રીની "ચા પર ચર્ચા" ભારતના પ્રધાનમંત્રી મોદી જસ્ટીન ટ્રુડો સાથે ચર્ચા કરી રહ્યા હતા, અમેરિકાના...
(તસ્વીરઃ અશોક જાેષી) વાપી, વાપી ટાઉનમાં સરદાર ચોક ખાતે ભારતીય જનતા પાર્ટી વાપી શહેર સંગઠન દ્વારા ૨૫મી જૂન ૧૯૭૫ના કટોકટી...
(પ્રતિનિધી)ગોધરા, ગોધરા નગર પાલિકાની ચોમાસા પૂર્વે કરવામાં આવેલી પ્રિમોન્સુન કામગીરીના ધજાગરા પ્રથમ વરસાદે જ ઉડી ગયા હોય એવા દ્રશ્યો ઠેર...
હાલોલ, પંચમહાલ જીલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મંદિર ઉપર ધ્વજારોહણ કરવામાં આવ્યુ હતુ. યાત્રાધામ પાવાગઢ...