Western Times News

Gujarati News

તિરુપતિ, તમિલનાડુના સેલમમાં આવેલી કન્ઝ્‌યૂમર કોર્ટે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)ને ૫૦ લાખ રૂપિયાનો દંડ ભરવાનો ભરવાનો આદેશ કર્યો છે. કોર્ટના...

વોશિગ્ટન, અમેરિકામાં પ્લેન હાઈજેકની ઘટના અને ધમકી બાદ ભારે હંગામો મચ્યો હતો. તરત અધિકારીઓએ સમગ્ર વિસ્તારમાંથી રહેવાસીઓને ત્યાંથી નીકાળવાનું શરૂ...

વડોદરાના માનવ ડાહ્યાભાઈ પરમારનું પ્રતિભાશાળી વિદ્યાર્થી તરીકે તેમજ મા ભારતી શાળાનું સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર દ્વારા માનનીય શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી...

સ્માર્ટ ક્લાસને લીધે ગ્રામ વિસ્તારમાં ખાનગીથી સરકારી પ્રાથમિક શાળામાં પ્રવેશ લેવાનો આવકાર્ય પ્રવાહ અંતરિયાળ વિસ્તારની સરકારી પ્રાથમિક શાળામાં લોકભાગીદારીથી સ્માર્ટ...

રાજ્ય સરકારના સચિવાલય ઉપરાંત અન્ય વિભાગોમાં ફરજ બજાવતા કર્મચારી સંગઠનોએ અડધા દિવસની સીએલ રિપોર્ટ મૂકીને કાર્યક્રમમાં જોડાયા હતા. ગાંધીનગર, આંદોલન...

ડીઝીટલ સુવિધા ધરાવતા ગામના બાળકો લેપટોપ દ્વારા શિક્ષણ મેળવે છે-નળ દ્વારા દરેક ઘરમાં પીવાનું શુદ્ધ પાણી પહોંચે છે -ગામના દરેક...

મુંબઈ,  ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર નાદિર ગોદરેજને ભારતીય ઉદ્યોગમાં તેમના ઉત્કૃષ્ટ પ્રદાન માટે અને દેશને ગર્વ થાય એવી...

સામાન્ય બિલ્ડીંગની સરખામણીમાં ગ્રીન હોમમાં ઊર્જાની 20 ટકાથી 30 ટકા જેટલી બચત અને પાણીમાં 30 ટકાથી 50 ટકા જેટલી બચત થાય છે. ગાંધીનગરમાં 100 ટકા ગ્રીન હોમ્સ પ્રોજેક્ટ...

મજબૂત નાણાંકીય વ્યવસ્થાપન વિકાસને વેગ આપે છે-ગુજરાતમાં નાના-નાના ગામો હોય, શહેરો હોય કે વિસ્તારો હોય તમામ ક્ષેત્રો સુધી વિકાસ પહોંચ્યો...

કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ તા.૪થી સપ્ટેમ્બર, રવિવારે લોન્ચ કરશે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય રમત-ગમત મંત્રી શ્રી અનુરાગ...

ડૉ. જૈમિન વસા MSME ચેર દ્વારા ગુજરાત યુનિવર્સિટી ખાતે ‘MSME ગ્રોથ કોન્કલેવ’ યોજાયો અમદાવાદ, ગુજરાત યુનિવર્સિટી ખાતે ‘એમએસએમઈ ગ્રોથ કોન્કલેવ’નું...

મુંબઈ, કૃષિ ઉત્પાદનો અને વણેલા કાપડના પેકેજિંગ માટે ઉપયોગમાં લેવાતી લેનો બેગના અગ્રણી ઉત્પાદકોમાંની એક એવી પેકેજિંગ સોલ્યુશન કંપની મેગા...

ગરબા રસિકો ૧૪ સપ્ટેમ્બર સુધી પોતાનું ફોર્મ ભરી શકશે વડોદરા, ગુજરાતની આગવી ઓળખ એવા ગરબાની વિવિધતાઓને વાચા આપવાના હેતુથી યુવક...

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના દેશમાં ૫૦ હજાર અમૃત સરોવરના નિર્માણના ભગીરથ કાર્યમાં જનઆંદોલનમાં સૌ કોઇને જોડાવા કેન્દ્રીય વિદેશ મંત્રીશ્રી ડૉ.એસ. જયશંકરની...

રાજપૂત રાજા મહારાણા પ્રતાપ એકવાર માતા અંબાજીએ બચાવ્યા હતા, તેથી તેમણે તેમની પ્રખ્યાત તલવાર માતા આરાસુરી અંબાજીના પવિત્ર ચરણોમાં ભેટ...

સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગરના પાટડી ગામે લવજેહાદના મુદ્દે વેપારીઓએ બજાર બંધ રાખીને મૌન રેલી કાઢીને મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગર...

૨૦૦૩માં LCB પોલીસે સીલ બંધ કરેલી પેઢીમાંથી ચોરી થઈ હોવાની ઘટના સામે આવી હતી.જેમાં ત્રણ પોલીસ કર્મીઓ ઉપર શંકા વ્યક્ત...

અજમેરથી બાંદ્રા જતી ટ્રેન બ્રિજ ઉપર જ અટકી ગઈ ઃ નોકરિયાત,વિદ્યાર્થીઓ, વેપારીઓ સહિત હજારો મુસાફરો પ્રભાવિત (પ્રતિનિધિ) ભરૂચ, અંકલેશ્વર અને...

નેત્રંગમાંથી પસાર થતા માર્ગો ઉપર ખાડાઓનું પેચવર્ક કરી યુવા કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો (તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) નેત્રંગ તાલુકા યુવા કોંગ્રેસ...

ઈન્કમટેક્ષ ભરવો ન પડે તે માટે ઉઝા એપીએમસીનું કમીશન એજન્ટ તરીકે ખોટું લાઈસન્સ બનાવ્યું હતું. અમદાવાદ, અમદાવાદમાં રહેતા ચાર શખ્સોએ...

ભાદરવી પૂનમના મેળાને લઈને અંબાજી મંદિર ટ્રસ્ટ ૩.૬૦ લાખ કિલો પ્રસાદ બનાવશે અંબાજી, શક્તિપીઠ અંબાજીમાં બે વર્ષ બાદ ભાદરવી પૂનમનો...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.