Western Times News

Gujarati News

યોગાસનઃ ક્યારે કરવા અને ક્યારે ન કરવા?-યોગાસન કરવા માટે કોઇ નિષ્ણાતની સલાહ લેવી જાેઇએ કારણ કે કેટલીક પરિસ્થિતિમાં સલાહ લીધા...

યાદશક્તિ-મેમરી ક્યાં સચવાય? માનસશાસ્ત્રીઓએ કરેલા અભ્યાસ મુજબના તારણો આ મુજબ છેઃ આપણે થોડા પ્રયત્નો કરીએ તો યાદશક્તિ વધારવી અશકય નથી...

૧૭ થી ૨૩ જૂન રિવરફ્રન્ટ ખાતે "સખી મેળો" તેમજ "વંદે ગુજરાત" પ્રદર્શન યોજાશે. રાજ્ય સરકારના શાસનને ૨૦ વર્ષ પૂર્ણ થવાના...

અમરેલી, અમરેલી જિલ્લાના રાજુલા-સાવરકુંડલા રોડ પર પીપાવાવ પોર્ટ તરફ જઈ રહેલું સીંગતેલ ભરેલું કન્ટેનર પલટી જતા રસ્તા પર ઢોળાયું હતું....

ગાંધીનગર,આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મિશન જિલ્લા રમત સંકૂલ પોરબંદર ને અન્ય જિલ્લાની સરખામણીમાં સૌથી વધુ ૬૨ વિદ્યાર્થીઓની જિલ્લાકક્ષા સ્પોર્ટ્‌સ...

સુરત, કેન્દ્રીય સ્ટીલ મંત્રી શ્રી રામ ચંદ્ર પ્રસાદ સિંહે બંદરને શહેર સાથે જાેડવા માટે સુરત ખાતે સ્ટીલ સ્લેગનો ઉપયોગ કરીને...

ગાંધીનગર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આગામી ૨૧ જૂને ઉજવાનારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીને આખરી ઓપ આપવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર...

ગાંધીનગર, ગુજરાતના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ દ્વારા મોટો ર્નિણય કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા અધિકારીઓ-કર્મચારીઓની બદલીના દોર...

વડોદરા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં માતા હીરાબેન ૧૮ જૂને પોતાનો ૧૦૦મો જન્મદિવસ ઉજવશે. ત્યારે ૧૮ જૂને પીએમ મોદી તેમનાં માતા હીરાબેન...

રાજકોટ, ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચાલી રહેલી પાંચ મેચોની ટી૨૦ સિરીઝનો ચોથો મુકાબલો રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાવાનો...

વડોદરા, વડોદરાના યુવાન ક્રિકેટર્સ ફિલ્ડ પર હેલિકોપ્ટર શોટ્‌સ અને કવર ડ્રાઈવ્સ માટેની તાલીમ મેળવવા ઉપરાંત હવેથી મેદાનની બહારના પડકારોનો સામનો...

અમદાવાદ, ગુજરાતમાં ચાલુ અઠવાડિયા દરમિયાન હળવાથી ભારે વરસાદ થવાની સંભાવના મંગળવારે અમદાવાદના હવામાન વિભાગના ડિરેક્ટર ડૉ. મનોરમા મોહંતીએ વ્યક્ત કરી...

ઝોમાટોની ઇલેક્ટ્રિક વ્હિકલ સફરને જિયો-બીપીનો પાવર મળશે મુંબઈ, RIL અને બીપી વચ્ચેના ફ્યુઅલ તથા મોબિલિટી ક્ષેત્રના સંયુક્ત સાહસ જિયો-બીપીએ આજે...

OPPO ગુજરાત અને શેમારૂમીના સાથનો ગુજરાતીઓને મળશે લાભ, ખરીદો  મુંબઈ,  ગુજરાતીઓનું મનગમતું એન્ટરટેઈનમેન્ટ ઓટીટી પ્લેટફોર્મ શેમારૂમી અને OPPO ગુજરાત દરેક...

ટોરેન્ટો, કેનેડાએ તેના લોકપ્રિય સુપર વિઝાની માન્યતા વધારવાની યોજના જાહેર કરી છે- જે વર્તમાન કાયમી રહેવાસીઓ અને નાગરિકોના માતા-પિતા અને...

આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબના વરદ હસ્તે મોડાસા નગરમાં જનસુવિધાના  14 અલગ-અલગ કામોનું  લોકાર્પણ કરવામાં આવ્યું તેમજ અરવલ્લી જિલ્લા...

વિશાખાપટ્ટનમ, ટી૨૦ સિરીઝમાં ભારતે દક્ષિણ આફ્રીકા સામે બે મેચમાં હારનો સામનો કર્યા પછી ભારતે ત્રીજી ટી૨૦માં મેચ પોતાના નામે કરીને...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.