Western Times News

Gujarati News

ભારતના ૭૬મા સ્વાતંત્ર્ય દિન-15મી ઓગષ્ટના પાવન પર્વે ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે રાજભવનના પ્રાંગણમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કર્યું હતું. ત્યારબાદ રાજ્યપાલશ્રી...

હર ઘર તિરંગા અંતર્ગત દેશમાં સૌથી લાંબા તિરંગા સાથે મહેમદાવાદ ખાતે તિરંગા રેલી યોજાઈ દેશના યશસ્વી વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના આહ્વાનથી...

શ્રી પ્રવીણ ચંદ્ર સિંહા, ઇન્સ્પેક્ટર જનરલ કમ પ્રિન્સિપલ ચીફ સિક્યુરિટી કમિશનર, પશ્ચિમ રેલવેને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ (PPM)...

૧૫મી ઓગષ્ટ, ૨૦૨૨ સ્વાતંત્ર્ય દિન નિમિત્તે મહામહિમ રાષ્ટ્રપતિશ્રી હોમગાર્ડ્ઝ મેડલની યાદી જાહેર-લાંબી અને પ્રસંશનીય સેવાઓ બદલ ગુજરાતના પાંચ હોમગાર્ડ્ઝનો સમાવેશ...

નવી દિલ્હી : વડાપ્રધાને આજે પોતાના લાલ કિલ્લા પરના પ્રવચનમાં ભ્રષ્ટાચાર તથા પરિવારવાદ પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે ભ્રષ્ટાચાર...

સ્વાતંત્ર્ય સેનાનીઓના સપનાનાં રાષ્ટ્રનું નિર્માણ કરવા સંકલ્પબદ્ધ બનીએ : રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત ૭૬મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે રાજ્યપાલશ્રીની અધ્યક્ષતામાં રાજભવન ખાતે...

'આપ' રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી 16 ઓગસ્ટે ભુજ પધારશે: અરવિંદ કેજરીવાલજી ફરી એકવાર ગુજરાતની જનતા માટે એક મહત્વપૂર્ણ ઘોષણા કરશે:...

નવી દિલ્હી, વિશ્વભરમાં ફેલાયેલા ભારતીય તથા ભારતપ્રેમીઓને આઝાદીના અમૃત મહોત્સવના પ્રસંગે હું અભિનંદન આપુ છું. આજે દેશનાં 76મા સ્વાતંત્ર દિવસે...

મોડાસામાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી : હેલિકોપ્ટરથી રાષ્ટ્રધ્વજ પર પુષ્પવર્ષા કરાઈ હવે ગુજરાતના ત્રીજા સપૂત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેશને વધુ...

પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળ પર 76માં સ્વતંત્રતા દિવસની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. અમદાવાદ મંડળ કાર્યાલય પરિસરમાં આયોજિત એક...

આણંદ – દેશની આઝાદીના ૭૫ વર્ષ નિમિત્તે સમગ્ર દેશમાં આઝાદી અમૃત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણીના ભાગરૂપે રાજયના...

૭૬ મા સ્વાતંત્ર્ય પર્વની અમદાવાદ જિલ્લા કક્ષાની ઉજવણી અમદાવાદ જિલ્લા પ્રભારી મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે સ્વાતંત્ર્ય સેનાની સહિત ૮૨ કર્મયોગીઓનું...

શ્રાવણના તૃતીય સોમવારે સોમનાથ મહાદેવના સાનિધ્યે ભક્તો ધર્મ ભક્તિ અને રાષ્ટ્ર ભક્તિ માં લીન બન્યા,,, શ્રી સોમનાથ મહાદેવ ના સાનિધ્યે...

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે દેશના 76મા સ્વતંત્રતા દિવસ પર રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. Prime Minister...

 આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર દેશભરમાં અમૃત મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ક્રમમાં, 14મી ઓગસ્ટ, 2022ના રોજ,...

રાજ્ય સરકારના કર્મચારીઓ-પેન્શનર્સને મળતા મોંઘવારી ભથ્થામાં તા-૦૧-૦૧-૨૦૨૨ થી ૩ ટકાનો વધારો આપવાનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો કર્મચારી હિતલક્ષી નિર્ણય સાતમા...

ધી ગુજરાત ગારમેન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા ભવ્ય “તિરંગા પદયાત્રા” યોજાઈ ભારતીય જનતા પાર્ટી કર્ણાવતી મહાનગરના અધ્યક્ષ અને પૂર્વ મેયર શ્રી...

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે વિભાજન દિવસ નિમિત્તે 1947માં દેશના વિભાજનનો ભોગ બનેલા લોકોને સલામ કરી વિભાજનની...

એક ભારત શ્રેષ્ઠ ભારતની યોજના હેઠળ   શ્રી રામકૃષ્ણ સેવા મંડળ દ્વારા સંચાલિત આણંદ ફાર્મસી કોલેજ, આણંદ, ગુજરાત એન.એસ.એસ. યુનિટએ રુંગતા...

પ્રધાનમંત્રીએ ડૉ. એચ.વી. હાંડેના જુસ્સાની પ્રશંસા કરી, જેમણે આઝાદીની જાહેરાત કરતા 75 વર્ષ જૂના અખબારને સાચવી રાખ્યું My message on...

76મા સ્વાતંત્ર પર્વની રાજ્ય કક્ષાની ઉજવણીની પૂર્વ સંધ્યાએ અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે યોજાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન વિવિધ ક્ષેત્રો સરાહનીય કામગીરી...

ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુનો 76મા સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રજોગ સંદેશ મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર! છોંત્તેરમા સ્વતંત્રતા દિવસની...

ધી બનાસકાંઠા મર્કેન્ટાઇલ કો-ઓપ બેંક દ્વારા બેંકની તમામ શાખાઓ ઉપર *આઝાદી કા અમૃત મહોત્સવ* અંતર્ગત ધ્વજ ફરકાવી ધ્વજ વંદન કરવામાં...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.