Western Times News

Gujarati News

શ્રીનગર, જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા કેટલાક સમયથી સામાન્ય લોકો પર થઈ રહેલાં આતંકી હુમલા બાદ સુરક્ષા એજન્સીઓ સાથે સરકારની ચિંતા વધી ગઈ...

નવી દિલ્હી, દક્ષિણ પશ્ચિમી મોનસૂન નક્કી સમય કરતા ચાર દિવસ પહેલાં પશ્ચિમ બંગાળ પહોંચી ગયું છે. તેવામાં પશ્ચિમ બંગાળના સમુદ્રી...

પંચમહાલ, આંગડિયા પેઢી માં થયેલ ૪૭ લાખની ચોરીનો ભેદ કલાકોમાં જ પોલીસે ઉકેલી નાખ્યો હતો. ગોધરાની મહેન્દ્રભાઈ સોમાભાઈ પટેલની આંગડિયા...

અમદાવાદ, ગ્રાહક સુરક્ષા અધિનિયમ ૨૦૧૯ હેઠળ ગ્રાહકોના હિતોની સુરક્ષા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. ગ્રાહકો સાથે છેતરામણી ન થાય તેનું...

અમદાવાદ, ગુજરાત હાઈકોર્ટમાં પતિ-પત્નીના એક કેસમાં અનેક ફિલ્મી પ્રકારના વળાંકો આવ્યા હોવાની જાણકારી સામે આવી રહી છે. અહીં પત્નીને પરત...

રાજકોટ, ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહનુ પરિણામ જાહેર થઈ ગયુ છે. રાજકોટના વિદ્યાર્થીઓ ધોરણ ૧૨ ના પરિણામમાં ડંકો વગાડી રહ્યાં છે. વિદ્યાર્થીઓમાં...

એક ભવ્ય ગ્લોબલ એજ્યુકેશન ફેરનું અમદાવાદમાં આયોજન-ગુજરાતના  યુવાનોના વિદેશમાં અભ્યાસ કરવાની આકાંક્ષાઓને વાસ્તવિકતામાં રૂપાંતરિત કરવા માટે એજ્યુકેશન ફેરનું અમદાવાદમાં આયોજન...

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન  ઘરે-ઘરે વીજળી પહોંચાડવાના રાજ્ય સરકારની સફળતાની વિસ્તૃત છણાવટ મુખ્યમંત્રીશ્રીએ કરી હતી....

પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના અંતર્ગત -ગુજરાતમાં વર્ષ ૨૦૨૧-૨૦૨૨માં લક્ષ્યાંક કરતાં વધુ ના લાભાર્થીઓ ઉમેરાયા: વર્ષ ૨૦૨૨ની સરખામણીએ ૨૦૨૨-૨૩ માટે ૫૦ ટકા...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાલનપુર ખાતે ₹37.82 કરોડના ખર્ચે 29,700 ચો.મી. વિસ્તારમાં નવનિર્મિત આઈકોનિક બસ-પોર્ટનું લોકાર્પણ કર્યું હતું. રાજ્યમાં આવા સુવિધાસભર...

ગાંધીનગર,  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ અને સંસ્કૃત મધ્યમાનું માર્ચ-એપ્રિલ ૨૦૨૨ની પરીક્ષાનું પરિણામ...

તન્વી રાઠોડ દક્ષિણ કોરિયામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે-ગુજરાતભરમાંથી એકમાત્ર મહિલા તન્વી રાઠોડ પસંદગી પામી અમદાવાદ, તન્વી રાઠોડનો જન્મ મુંબઈ શહેરમાં થયો...

સોલાર રૂફટોપ નાખવા જીલ્લા પંચાયત તરફથી વધારાની ૪૦% સબસીડી અમદાવાદ જિલ્લા પંચાયત ખાતે યોજાયેલી અમદાવાદ જિલ્લા પંચાયતની કારોબારી સમિતી  બેઠકમાં...

કોરોનાકાળમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY)એ ‘સૌને અન્ન, સૌને પોષણ’ના મંત્રને સાર્થક કર્યો છે અમદાવાદ જિલ્લાના 1,33,617 બીપીએલ તથા...

ખેતીવાડી ખાતા દ્વારા ખરીફ ઋતુ પૂર્વે ગુણવત્તા નિયંત્રણ માટે ઝૂંબેશ હાથ ધરવામાં આવી Ø  કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ...

૫ જૂન, ૨૦૨૨ વિશ્વ પર્યાવરણ દિન મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી શ્રી જગદીશભાઇ વિશ્વકર્મા ઉપસ્થિત રહેશે...

ગામમાં ૧૩૮ લાભાર્થીને શૌચાલય બનાવવાની સહાય અપાઇ, મોટાભાગના લાભાર્થીએ જાતે શૌચાલય બનાવ્યા બનાસકાંઠા, જિલ્લામાં વધુ એક શૌચાલય કૌભાંડ સામે આવ્યું...

પાલનપુર,યાત્રાધામ અંબાજીમાં અનેક ભક્તો દરરોજ માતાજીના દર્શન કરવા આવે છે. જેમાંથી કેટલાય ભક્તો માતાજીને અનેક વસ્તુઓ દાનમાં આપે છે. ત્યારે...

ગાંધીનગર ,ગુજરાતી ફિલ્મ નાયિકા દેવી ગુજરાતના સિનેમાગૃહો દ્વારા આ ફિલ્મ પ્રદર્શિત કરવા બદલ ચૂકવાયેલા કરનું વળતર તેમને રાજ્ય સરકાર દ્વારા...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.