Western Times News

Gujarati News

નવીદિલ્હી, સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના ૭૬માં સત્રના અધ્યક્ષ અબ્દુલ્લાહ શાહિદે કહ્યું છે કે, તેમણે ભારતમાં બનેલી કોવિશિલ્ડના બે ડોઝ લીધા છે.દુનિયાના...

મુંબઈ, બૉલીવુડમાં તમે ઘણાં સુપરસ્ટારની સ્ટ્રગલ સ્ટોરી સાંભળી હશે. કેવી રીતે તેઓ મુશ્કેલીમાંથી નીકળીને સફળ થયા. તો બીજી તરફ એવા...

મુંબઈ, બોલીવુડના ખ્યાતનામ ફિલ્મમેકર સંજય લીલા ભણસાલી સુપરહિટ ફિલ્મ સૌદ્દાગરની રીમેક બનાવાની સંભાવના છે. સુભાષ ધાઈએ વર્ષ ૨૦૯૧માં દિલીપ કુમાર...

કાંગો, વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ના ૨૧ કર્મચારીઓએ કાંગોમાં મહિલાઓ અને સગીરાઓને હવસનો ભોગ બનાવી. એક સ્વતંત્ર તપાસમાં એવી વાત સામે...

અમદાવાદ, ગુજરાતમાં ખુલ્લી લૂંટ ચલાવતા વેપારીઓ સામે ખુદ ગ્રાહકો જાગૃત બની રહ્યાં છે. છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યભરના ફોરમમાં ૫૦ હજાર...

અષાઢી બીજના પવિત્ર દિવસે દમયંતીબેનનાં અંગદાન થકી પાંચ વ્યક્તિઓને નવજીવન દમયંતીબેન ભરતભાઈ સુતરીયા ઉંમર વર્ષ 53 તા. 29 જૂનનાં રોજ...

મુંબઈ, ભારતમાં પેટ્રોલિયમ ક્ષેત્રમાં અગ્રણી કંપનીઓ પૈકીની એક ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (બીપીસીએલ)એ એની પેટાકંપની રિફાઇનરી ભારત ઓમાન રિફાઇનરીઝ લિમિટેડ...

ગાંધીનગર,  અષાઢી બીજના શુભદિવસે ભગવાન જગન્નનાથજીની રથયાત્રાનું આગવું મહત્વ છે. પુરી અને અમદાવાદની જેમ ગાંધીનગરમાં પણ ભાવિકો દ્વારા પ્રભૂજીની રથયાત્રાનું...

જેમાં  ૧૫૫૧ ફૂટ લાંબો રાષ્ટ્રધ્વજ કલોલમાં જગન્નાથ ભગવાનની સાથે નગરયાત્રા કરી અને સમગ્ર નગર  પ્રભુભક્તિ સાથે રાષ્ટ્રભક્તિમાં લીન બન્યુ. શ્રવણ...

રથયાત્રાને કેબિનેટ મંત્રી ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી અર્જુનસિંહ ચૌહાણે પ્રસ્થાન કરાવ્યું (પ્રતિનિધિ) નડિયાદ, ખેડા જિલ્લામાં મહેમદાવાદ તાલુકાના...

(પ્રતિનિધિ) ગોધરા, ગુજરાતમાં આમ જનતાની ચિંતા કરતી આમ આદમી પાર્ટી જનતાની સમસ્યાઓ અને પ્રશ્નોને વાચા આપવા માટે લડત રહી છે....

વઢવાણ, સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુકત નગરપાલિકામાં કરોડો રૂપિયાના વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે તેવા સંજાેગોમાં બીજી તરફ આવા કામો...

બંધ કારખાનાઓમાં દારૂનો વેપાર થતો હોવાની બૂમ ઉઠી ઃ મોટાભાગના કારખાનેદારોએ અન્ય શહેરમાં જવાનું પસંદ કર્યું વઢવાણ, સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો...

બુલેટ ટ્રેન પ્રોજેકટ સામે દોઢ વર્ષ અગાઉ મુખ્યમંત્રી ઠાકરેએ જાહેરમાં વિરોધ કર્યો હતો. દિલ્હીમાં રેલવે મંત્રી વૈષ્ણવે જાપાનના ડેલિગેશન સાથે...

ડુમ્મસ બ્રાંચમાંથી રૂા.૮.૩૪ કરોડ, મગદલ્લા બ્રાંચમાંથી રૂા.પ.૦૩ કરોડ અને રાંદેર રોડની નવયુગ કોલેજ બ્રાંચમાંથી રૂા.ર.ર૮ કરોડની લોન લીધી હતી. બાદ...

પ્રાથમિક શાળાના આચાર્ય આરીફખાન પઠાણે સાવલી તાલુકાના નાનકડા ગામમાં સાંજનું ભોજન પણ પીરસવાનો પ્રબંધ કર્યો વડોદરા, ચાણક્યએ કહ્યું છે કે,...

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) મોંઘવારીના કારણે વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત ન રહી જાય તેના માટે અનેક સેવાભાવી સંસ્થાઓ દર વર્ષે શૈક્ષણિક...

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર ૧૦ માંથી સામે આવ્યો છે.જ્યાં ૪૦ વર્ષથી આરસીસી રસ્તાની માંગણી કરનારાઓની માંગ સંતોષાય અને...

કંદોઈ દિનેશભાઈએ ગાંઠિયા અને પાલક ભાજીનો સમન્વય સર્જયો-ચણાના લોટમાં મરી-મસાલા અજમાની સાથે પાલકનો સુંદર સમન્વયઃ અમદાવાદ-બરોડા સુધીના સ્વાદ રસીકો માટે...

વડોદરાની અનોખી રથયાત્રાઃ જગન્નાથપુરીની પરંપરાઓ પાળીને રોબોટ રથયાત્રા વડોદરા, વડોદરામાં દિવાળી પછી ભગવાન નરસિંહજી નો વરઘોડો અને અષાઢી બીજે ઇસ્કોન...

અમદાવાદ, આજના જ શુભ દિને શ્રી નિલકંઠવર્ણી - શ્રી સ્વામિનારાયણ ભગવાનને જગન્નાથપુરીના ગજપતિ મહારાજા દિવ્યસિંહ દેવે રથયાત્રામાં બિરાજમાન કરી રથ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.