Western Times News

Gujarati News

 ઠેર ઠેર તબાહીના દ્રશ્યો, પાલનપુર-આબુરોડ હાઇવે બંધ બનાસકાંઠા જિલ્લામાં મેઘતાંડવના કારણે અનેક ગામડાઓ જળમગ્ન ભારે વરસાદના કારણે પાલનપુરનો ગણેશપુરા આંબાવાડી...

નવીદિલ્હી, કોંગ્રેસે જમ્મુ-કાશ્મીર સંગઠનમાં મોટો ફેરફાર કર્યો છે. પાર્ટીએ રાજ્ય એકમની પુનઃરચના કરતા ગુલામ નબી આઝાદને મોટી જવાબદારી આપી છે....

નવીદિલ્હી, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ફરી વધવા લાગી છે. બુધવારના રોજ (૧૭ ઓગસ્ટ) આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા...

કોમનવેલ્થ ગેઇમ્સમાં મેડલ્સ મેળવી દેશ અને રાજ્યનું નામ રોશન કરનારા ગુજરાતના ખેલાડીઓને કુલ ૮૦ લાખ રૂપિયાના ખેલ પ્રતિભા પુરસ્કાર એનાયત...

પાનોલી ઈન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ કંપનીમાંથી ૧૩૮૩ કરોડ MD ડ્રગ્સ ભરૂચ SOG એ પકડવાનો મામલો. - B.com ભણેલા કંપની માલિક...

ગાંધીનગર, આ વર્ષના અંત સુધી વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાતમાં મુખ્ય વિપક્ષી દળ કોંગ્રેસને પોતાની જ પાર્ટીના નેતાઓની નારાજગીનો સામનો કરવો...

ગાંધીનગર, ગુજરાત ભલે દારૂબંધીના નામે ગર્વ લેતુ હોય, પરંતુ ગુજરાતમા જે રીતે દારૂ પકડાય છે, દારૂની મહેફિલો પકડાય છે અને...

મુંબઇ, મહારાષ્ટ્રના ગોંદિયામાં ટ્રેન અકસ્માતનો મામલો સામે આવ્યો છે. જ્યાં એક પેસેન્જર ટ્રેન અને માલગાડી વચ્ચે ટક્કર સર્જાઇ છે. આ...

પટના, બિહારમાં કેબિનેટનો વિસ્તાર થઈ ગયો છે. પરંતુ નીતિશ કેબિનેટના શપથ ગ્રહણની સાથે કેટલાક ધારાસભ્યોની નારાજગી સામે આવી છે. મુખ્યમંત્રી...

શ્રીનગર, જમ્મુ-કાશ્મીરમાં કાશ્મીરી પંડિત સુનીલ ભટ્ટની હત્યા બાદ આંતકીઓએ બિન મુસ્લિમો માટે ચેતવણી જાહેર કરી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સૂત્રો...

બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં નવી સીસ્ટમ: બનાસકાંઠા, નવસારી, સાબરકાંઠા, મહેસાણા, પાટણ જિલ્લામાં ચારથી સાડા સાત ઈંચ વરસાદ ત્રણ દિવસ...

ફિફાએ “તૃતીય પક્ષોના અયોગ્ય પ્રભાવને કારણે” ભારતના રાષ્ટ્રીય ફૂટબોલ ફેડરેશનને સસ્પેન્ડ કર્યું. ગેમના સંચાલક મંડળે આની જોહેરાત કરી છે. Why...

અમદાવાદ, બુધવારે સાંજે ભારે વરસાદ દરમિયાન થલતેજ વિસ્તારમાં મેટ્રો રેલ પ્રોજેકટનો એક નિમાર્ણાધીન પિલર નમી જતા અફડાતફડી મચી હતી. જો...

જમ્‍મુ તા. ૧૭ : કોંગ્રેસમાં અંદરોઅંદર ફરી એકવાર સામે આવી છે. પાર્ટીના વરિષ્ઠ નેતા અને જમ્‍મુ અને કાશ્‍મીરના પૂર્વ મુખ્‍યમંત્રી...

દુનિયા એ ૧૯મી સદી અંગ્રેજોની જોઈ છે, પછી ૨૦મી સદી અમેરિકાની જોઈ છે, પણ એકવીસમી સદી ભારતની હશે, કારણકે ગુજરાત...

જન્માષ્ટમી ભગવાન કૃષ્ણના જન્મદિવસને મનાવવા માટે જોશભેર ઊજવવામાં આવે છે. દુનિયાભરના લોકો વિવિધ રીતે આ તહેવાર મનાવે છે. એન્ડટીવીના કલાકારોએ...

કેમ્પસમાં તિરંગા યાત્રા કાઢીને સમગ્ર કેમ્પસને દેશભક્તિના રંગમાં રંગવામાં આવ્યું ભારતની આઝાદીના સંસ્મરણોને સમાવિષ્ટ  ફોટોગ્રાફ્સનું પ્રદર્શન યોજીને લોકોને આઝાદાની સંધર્ષગાથા...

આઝાદીના અમૃત કાળની ઉજવણી અંતર્ગત સિવિલ હોસ્પિટલમાં ૨૦૦ છોડનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આઝાદી કા અમૃત કાળમાં સ્વાતંત્ર્ય...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.