Western Times News

Gujarati News

અમદાવાદ, એસજી હાઈવે પાસે પ્રહલાદનગરમાં આવેલી ઓનેસ્ટ હોટલના માલિક સામે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હોટલ માલિકે...

મુંબઇ, મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલ પાથલ વચ્ચે શિવસેનાના નેતા એકનાથ શિંદેએ આજે રાજકારણમાં ભૂકંપ આવે તેવું કામ કર્યુ છે.એ બીજા ૨૧...

રાજકોટ, રાજકોટમાં બીઆરટીએસ બસ પર પથ્થરમારો થયો હોવાનો બનાવ સામે આવ્યો છે. રાત્રે બીઆરટીએસના બસ ચાલકે એક બાઇક ચાલકને અડફેટે...

મુંબઈ, મુંબઇગરાઓને જાણે તેમનું હૃદય દગો દઇ રહ્યું છે. અહીં હાર્ટ એટેકથી ૨૦૧૯ની તુલનામાં ૨૦૨૧ના પ્રથમ ૬ મહિનામાં જ ૨૦૬...

નવીદિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસર પર કર્ણાટકમાં છે. તેમણે એક કાર્યક્રમમાં ભાગ લીધો અને લોકોને સંબોધિત કર્યા...

ચંડીગઢ, દેશભરમાં અગ્નિપથ મામલે યુવાનો હિંસક પ્રદર્શન કરી રહ્યા છે, આ યોજનામાં ૪ વર્ષ બાદ નિવૃત થયા બાદ શું ?...

ભારત અને માનનીય વડપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયત્નોથી આજે વિશ્વ આખું યોગ તરફ વળ્યું છે. ૨૧ જુન વિશ્વ યોગ દિવસ નિમિત્તે...

નવીદિલ્હી, દુનિયાભરમાં કોરોના સંક્રમણ વિરૂદ્ધ જંગ ચાલી રહી છે. ભારતમાં પણ કોરોનાના કેસ થોડા દિવસોથી વધી રહ્યા છે. દેશમાં ગત...

મુંબઈ, મહારાષ્ટ્રમાં એમએલસી ચૂંટણીમાં તમામ ૧૦ સીટોના પરિણામ આવી ગયા છે અને રાજ્યસભા ચૂંટણી બાદ મહાવિકાસ આઘાડી સરકારને અહીં પણ...

નવીદિલ્હી, દુનિયાભરમાં કોરોના સંક્રમણ વિરૂદ્ધ જંગ ચાલી રહી છે. ભારતમાં પણ કોરોનાના કેસ થોડા દિવસોથી વધી રહ્યા છે. દેશમાં ગત...

નવીદિલ્હી, ભાજપના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ ફરી એકવાર ચીનના મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. તાજેતરના ટ્‌વીટમાં તેમણે...

ચંડીગઢ, દેશભરમાં અગ્નિપથ મામલે યુવાનો હિંસક પ્રદર્શન કરી રહ્યા છે, આ યોજનામાં ૪ વર્ષ બાદ નિવૃત થયા બાદ શું ?...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ઉત્તર ગુજરાતના ૧૩પ ગામોના ખેડૂતો-પશુપાલકો-ગ્રામજનોને પીવાના અને સિંચાઇના પાણી પહોચાડવાનો માનવીય સંવેદનસ્પર્શી મહત્વપૂર્ણ અભિગમ  સુજલામ સુફલામ યોજના...

વલસાડ, વલસાડ જિલ્લામાં સોમવારે દિવસભર વરસાદી માહોલ જામ્યો હતો. ભારે વરસાદને કારણે જિલ્લાના અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું હતું. જિલ્લામાં...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આગામી ગુરૂવાર તા.ર૩ જૂન-ર૦રરના યોજાનારો રાજ્ય કક્ષાનો સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ મૂલત્વી રાખવામાં આવ્યો...

સુરત, મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપના સમાચાર પ્રાપ્ત થયા છે. એવી માહિતી મળી છે કે શિવસેનાના ૧૦થી વધારે ધારાસભ્યો હાલ ગુજરાતમાં પહોંચ્યા...

આમોદના કાછીયાવાડમાં આવેલા લક્ષ્મીનારણ મંદિરે ભગવાનને કેરીનો મનોરથ ધરાવાયો હતો. જેમાં માર્કેટમાં મળતી જુદા જુદા પ્રકારની કેરી ભગવાનને ધરાવાઈ હતી.તેમજ...

(પ્રતિનિધિ) હાંસોટ, 'ઘટમાં ઘોડા થનગને...' ઉક્તિને ચાલકબળ સમજી પોતાની શિક્ષક તરીકેની કારકિર્દીને સ્વબળે ઉજ્જવળ અને અન્ય માટે પ્રેરણાસ્રોત બનાવનાર વ્યક્તિત્વ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.