Western Times News

Gujarati News

ભારતમાં જથ્થાબંધ મોંઘવારીના આંકડા જૂન મહિનામાં સતત ૧૫મા મહિને ૧૦%ની ઉપર અને સતત ત્રીજા મહિને ૧૫%ની ઉપર પહોંચતા રૂપિયામાં મંદીનો...

ભારતી એરટેલે શેર દીઠ રૂ. ૭૩૪ના ઇશ્યૂ ભાવે ગુગલને ૭.૧૧ કરોડ શેરની પ્રેફરન્શિયલ ફાળવણીને મંજૂરી આપી નવી દિલ્હી,  ભારતની દિગ્ગજ...

5ireએ ભારતમાં સૌથી વધુ ઝડપથી વૃદ્ધિ કરતું બ્લોકચેઇન યુનિકોર્ન અને દુનિયામાં એકમાત્ર સસ્ટેઇનેબ્લ બ્લોકચેઇન યુનિકોર્ન બનવા બ્રિટનના SRAM & MRAM...

મુંબઈ, પરિણીતી ચોપરાની ગણતરી બોલિવુડની સ્ટાઈલિશ અભિનેત્રીઓમાં કરવામાં આવે છે. જ્વેલરી, સ્નીકર્સ કે ઓવરસાઈઝ સનગ્લાસિસની વાત થાય ત્યારે પરિણીતી ચોપરાની...

મુંબઈ, ઈશ્ક મેં મરજાવાં સીરિયલથી પોપ્યુલારિટી મેળવનારી એક્ટ્રેસ અલિશા પનવર પ્રેમમાં પડી છે. એક્ટિંગ સ્કીલ અને સુંદરતા માટે જાણીતી એક્ટ્રેસને...

મુંબઈ, ટીવી એક્ટ્રેસ દિશા પરમાર અને રાહુલ વૈદ્યના લગ્નને એક વર્ષ થવા આવ્યું છે. ૧૬મી જુલાઈના રોજ ઈન્ડસ્ટ્રીના પોપ્યુલર કપલમાંથી...

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાંથી પસાર થતી અંબિકા નદી ભયજનક સપાટી પર પહોંચી છે. અંબિકા નદીની સપાટી વધતા સોનવાડી, ગડત, દેસરા...

અમદાવાદ જિલ્લાના સનથાલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતેથી જિલ્લાના ૧૮ થી ૫૯ ની વયજૂથના લાભાર્થીઓ માટે ૭૫ દિવસ વિનામૂલ્યે પ્રિકોશન ડોઝનો...

નવી દિલ્હી, ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર અરુણ લાલે બંગાળ ક્રિકેટ ટીમના કોચ તરીકે રાજીનામું આપી દીધું છે. તેઓ હાલ અસ્થાયી રીતે...

“મોતીયા અંધત્વ મુક્ત ગુજરાત” ઝુંબેશ અંતર્ગત 4 મહિનામાં 3.30 લાખ મોતિયાના ઓપરેશન સફતાપૂર્ણ સંપન્ન રાજ્યમાં દર કલાકે 115 મોતીયાના નિ:શુલ્ક...

નવી દિલ્હી,  પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નેધરલેન્ડના પ્રધાનમંત્રી મહામહિમ માર્ક રુટ્ટે સાથે ફોન પર વાત કરી હતી. બંને નેતાઓએ...

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 16મી જુલાઈ, 2022ના રોજ ઉત્તર પ્રદેશની મુલાકાત લેશે અને સવારે 11:30 વાગ્યે જાલૌન જિલ્લાના ઓરાઈ તાલુકાના કૈથેરી ગામમાં બુંદેલખંડ...

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૩૯,૧૭૭ નાગરિકોનું સ્થળાંતર કરાયુ : કુલ ૧૭,૩૯૪ અસરગ્રસ્ત નાગરિકો સ્વગૃહે પરત રાજ્યના આઠ જિલ્લાઓમાં રેડ એલર્ટ,...

જામનગરના બેડી બંદર પરથી નવા ટ્રેન રૂટ પર કોલસાનો જથ્થો રવાના કરાયો- બેડી બંદર પીએમ ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાનના...

રૂ.૨૭૯૮ કરોડના ખર્ચે નિર્માણ પામનાર ૧૧૬.૬૫ કિ.મી. લાંબી રેલવે લાઈનથી  અંબાજી મંદિર અને શ્રી અજીતનાથ જૈન મંદિર યાત્રાધામનો વિકાસ થશે...

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જન્મદિવસના શુભઅવસરે અડાલજના ત્રિમંદિરે જઈ વર્તમાન તીર્થંકર શ્રી સીમંધર સ્વામી સહિત શાસન દેવ-દેવીઓના તથા પૂજ્ય નીરુમાંની સમાધિના...

નજીકના ભવિષ્યમાં આવનારી ડ્રોન પાયલટની માંગને પહોંચી વળવા તથા આ ક્ષેત્રમાં નવી રોજગારીની તકો ઉભી કરવા રાજ્ય સરકારનું નક્કર આયોજન:...

રાજ્ય સરકારની વધુ એક સિદ્ધિઃ “રાષ્ટ્રીય ખનિજ વિકાસ પુરસ્કાર”અંતર્ગત સમગ્ર દેશમાં ગુજરાત કેટેગરી-૩ હેઠળ ગૌણ ખનિજોની ઇ-હરાજીમાં પ્રથમ ક્રમે :...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.