Western Times News

Gujarati News

અમદાવાદ, અમદાવાદમાં પાછલા અઠવાડિયે થયેલા તોફાની વરસાદના કારણે ભારે નુકસાન ખાનગી અને સરકારી વ્યવસ્થાઓને થયું છે. જેમાં વેપાર, ઉદ્યોગ અને...

મુંબઈ, સંજય લીલા ભણસાલીની ફિલ્મ દેવદાસ ભવ્યતા માટે જાણીતી ફિલ્મ છે. સરતચંદ્ર ચટ્ટોપાધ્યાયની નવલકથા 'દેવદાસ' લગભગ ૨૦ વખત વિવિધ ભાષાઓમાં...

12 જુલાઈથી અમદાવાદ-આગ્રા કેન્ટ, અમદાવાદ-ગ્વાલિયર અને અમદાવાદ મુઝફ્ફરપુર જનસાધારણ ટ્રેન અમદાવાદને બદલે સાબરમતીથી ચાલશે. મુસાફરોની સુવિધા માટે રેલવે પ્રશાસન દ્વારા...

અમદાવાદ શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સઘન ઝુંબેશ - મહત્તમ વિસ્તારોમાં ભરાયેલા વરસાદી પાણીનો  નિકાલ કરાયો અમદાવાદ...

અમદાવાદમાં ભારે વરસાદ અને પાણીના ભરાવાની સ્થિતીમાં મહાનગરપાલિકાના ફાયર વિભાગે મહેકાવી માનવતા બે દિવસ દરમિયાન દિવાલ પડવી, વૃક્ષો જમીન દોસ્ત...

રાજકોટ શહેરમાં ગતરાતથી શરૂ થયેલા ભારે વરસાદથી અનેક જગ્યાએ મુશ્કેલીઓ સર્જાઈ હતી, પરંતુ રાજકોટ ફાયરબ્રિગેડના ૨૦૦ જેટલા જવાનોએ વરસાદી આપત્તિ...

ભારે વરસાદના પગલે ઉપરવાસથી આવતું પાણી ગામમાં ફરી વળે તેવી સ્થિતિ સર્જાતા તત્કાલ પાણીનો પ્રવાહ અન્યત્ર વાળવાની કામગીરી કરાઇ :...

કચ્છમાં  મુંદરા-બારોઇ વિસ્તારની સોસાયટીમાં પાણી ભરાતા નગરપાલિકા દ્વારા કરાઇ રાહત વ્યવસ્થાપનની કામગીરી કચ્છમાં ભારે વરસાદના પગલે મુંદરા તાલુકાના મુંદરા શહેર...

વરસાદમાં જાન-માલનું નુકસાન નિવારવા જિલ્લા વહીવટી તંત્ર કટિબદ્ધ-લોકોની સલામતીને ધ્યાને લઈને સ્થળાંતર મામલે કોઈ કચાશ ન રાખવા કલેક્ટરશ્રીની તાકીદ રાજ્યભરમાં...

25થી વધારે વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત કરાયા, 75થી વધારે લોકાર્પણ કરાયા 20 વર્ષના વિશ્વાસ અને 20 વર્ષના વિકાસના મધ્યવર્તી વિચાર સાથે...

૯૦ દિવસની સમય-મર્યાદામાં હપ્તા ભરપાઇ ન કરી શકનારા લાભાર્થીઓ માટે વાર્ષિક ૮ ટકાના વ્યાજ દરે પેનલ્ટીની જોગવાઇના કારણે બાકી પેનલ્ટીના...

વધુ વરસાદવાળા વિસ્તારમાં વહીવટીતંત્ર ખડે પગે: આપત્તિ વ્યવસ્થાપન મંત્રી શ્રી રાજેન્દ્ર ત્રિવેદી અત્યાર સુધીમાં કુલ ૩૧,૦૩૫નું સ્થળાંતર : ૯,૮૪૮ સ્વગૃહે...

સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી, અમદાવાદ (પૂર્વ) દ્વારા વાહનચાલકોની સગવડતા અર્થે પસંદગીના નંબરોની ફાળવણી માટે ઑનલાઈન ઈ-ઑક્શન કરવામાં આવશે. જેમાં ભાગ...

મુંબઈ, બોલિવુડના એનર્જેટિક એક્ટર રણવીર સિંહનું પત્ની દીપિકા પાદુકોણ સાથે US વેકેશન એડવેન્ચરથી ભરપૂર રહ્યું. જ્યાં તેણે આઉટડોર તેનો ૩૭મો...

રાજ્યના મુખ્ય ૨૦૭ જળ પરિયોજનાઓમાં ૪૬.૯૧ ટકા જળસંગ્રહ : સરદાર સરોવર પરિયોજનામાં ૪૮ ટકા જળસંગ્રહ   રાજ્યમાં વરસી રહેલા વરસાદને કારણે રાજ્યના...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.