Western Times News

Gujarati News

Search Results for: મોદી સરકાર

બાળકો ભવિષ્યની ઍસેટ બને - સ્વસ્થ સમાજનું નિર્માણ થાય તેવો આ મિશન ઇન્દ્રધનુષ ૨.૦નો ધ્યેય છે- મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રીશ્રી...

નવી દિલ્હી,  SPG બીલ મંગળવારે રાજ્યસભામાં પાસ થઈ ગયું છે. બીલ પર વોટિંગ પહેલા કોંગ્રેસના સાંસદોએ વોકઆઉટ કર્યું. ચર્ચા દરમિયાન...

મુંબઈ: કોંગ્રેસના ધારાસભ્ય નાના પટોલે મહારાષ્ટ્ર વિધાનસભાના નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. રાજ્ય વિધાનસભાની હજુ સુધી રહેલી પરંપરા મુજબ જ...

મહિલા આયોગના અધ્યક્ષા શ્રીમતી લીલાબેન આંકોલિયાની પ્રેરક ઉપસ્થિતિમાં લીમખેડાની પ્રગતિ હાઇસ્કૂલમાં યોજાયેલી સ્વરક્ષા શિબિર લીમખેડા (પંચમહાલ) ગુજરાત રાજ્ય મહિલા આયોગના...

નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે, ગામડે ગામડે ભગવાન સમાન માટી કામ કરતાં કલાકારોને સ્વરોજગારી પૂરી પાડવા રાજ્ય...

કાર્ટોસેટ-૩ને લોંચ કરવામાં આવતા ખુશીની લહેર રહી: ચન્દ્રયાન-૨ મિશન નિષ્ફળ રહ્યા બાદથી ઇસરોની આગેકુચ: કાર્ટોસેટ ભારતની આંખ તરીકે છે શ્રીહરિકોટા....

મોડાસા: દેશનું બંધારણ ઘડવામાં ર્ડો.બાબા સાહેબ આંબેડકરનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે એકબાજુ ભારત સરકાર દ્વારા બંધારણ દિવસની ઉજવણી કરવા માટે...

ગોધરા:    ૨૬ નવેમ્બર, ૨૦૧૯ના રોજ ભારતીય બંધારણને ૭૦ વર્ષ પૂરા થતા હોવાથી દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ દિવસને...

અમદાવાદ: મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, આપણા બંધારણમાં સર્વને સમાન તકની ભાવના અતૂટપણે જોડાયેલી છે. પૂજ્ય ગાંધી બાપુ...

અમદાવાદ: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યવ્યાપી શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમનો ગાંધીનગરથી પ્રારંભ કરાવતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, ગુજરાતને સર્વાંગી વિકાસના શિખરો...

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યવ્યાપી શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમનો ગાંધીનગરથી પ્રારંભ કરાવતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, ગુજરાતને સર્વાંગી વિકાસના શિખરો...

દાહોદ:સમગ્ર દાહોદ જિલ્લામાં બે માસ સુધી ચાલનાર શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમનો રાજ્ય મંત્રી શ્રી બચુભાઇ ખાબડે ધાનપુર તાલુકાના પીપેરો ગામની...

વહેલી સવારે ૫.૪૭ કલાકે રાજ્યપાલે મહારાષ્ટ્રમાંથી રાષ્ટ્રપતિ શાસન હટાવ્યું : સમગ્ર મહારાષ્ટ્રમાં ભાજપની ઉજવણી   મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના (Maharashtra...

મોરબી: મોરબી જિલ્લામાં અતિવૃષ્ટિ અને વાવાઝોડાના કારણે ખેડૂતો પાયમાલ થઇ ગયા છે, ત્યારે ટંકારા પંથકના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોએ પ્રધાનમંત્રીને હજારો...

પાલનપુર: ગુજરાત રાજય મહિલા આયોગના અધ્‍યક્ષા શ્રીમતી લીલાબેન અંકોલીયાના અધ્યક્ષસ્થાને અંબાજી મુકામે શ્રી ચૌધરી ધર્મશાળામાં નારી અદાલતની ઉત્તર ઝોનકક્ષાની રીવ્‍યુ...

સાબરકાંઠા: સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાના સાડા ચાર લાખ પશુપાલકો સાબરડેરીના સભાસદ હોવાને લઇને સાબરડેરીને બંને જીલ્લાઓની આર્થીક કરોડ રજ્જુ તરીકે...

નવી દિલ્હી, રાષ્ટ્રપતિ ભવનમાં જસ્ટિસ શરદ અરવિંદ બોબડેનો શપથ સમારોહ યોજાયો. તેઓએ દેશના ૪૭માં મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા. નવા...

મહારાષ્ટ્રમાં લાંબી મડાગાંઠને લઇ પ્રથમ વખત પ્રતિક્રિયા આપીઃ વિશ્વાસઘાત કર્યો હોવાનો અમિત શાહનો ઇન્કાર નવીદિલ્હી,  ભાજપ અધ્યક્ષ અમિત શાહે મહારાષ્ટ્રમાં...

ન્યાય પ્રક્રિયાને ઉત્તમ પ્રકારની બનાવીએ રાજ્ય  સરકારનું અગ્રિમ લક્ષ્ય છે : ગૃહરાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા કાયદા અને શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ...

પ્રાકૃતિક ચિકિત્સા પંચ મહાભૂતના સિદ્ધાંત પર આધારિત : પ્રકૃતિ સાથે જોડાવું એટલે જીવન અને પ્રકૃતિથી વિમુખ થવું એટલે મૃત્યુ :...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.