Western Times News

Gujarati News

Search Results for: મોદી સરકાર

રાજયભરના ૧૫૦૧૦ વિવેકાનંદ યુવાકેન્દ્રોની સ્તુત્ય પ્રવૃત્તિ રાજયના તમામ જિલ્લાઓના ૭૧૯૦૩ ગરીબ જરૂરિયાતમંદોને ૨૫૨૫૨ મા કાર્ડ અને ૪૬૬૫૧ આયુષ્યમાન ભારત કાર્ડનુ ...

નાણાંમંત્રી નિર્મલા સીતારમનની મહત્વપૂર્ણ જાહેરાત : કેપિટલ ગેઈનનો સરચાર્જ સંપૂર્ણ રદ્દ નવી દિલ્હી : દેશભરમાં પ્રવર્તમાન મંદી અને મોંઘવારીના કપરા...

નવી દિલ્હી,  દેશ માટે મહત્ત્વપૂર્ણ આરોગ્ય અને સ્વાસ્થ્ય સંબંધિત પહેલના ભાગરૂપે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે ઇલેક્ટ્રોનિક સિગારેટ (નિર્માણ, ઉત્પાદન, આયાત, નિકાસ, પરિવહન, વેચાણ, વિતરણ, સંગ્રહ...

નવી દિલ્હી,  પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે નાણાકીય વર્ષ 2018-19 માટે પાત્રતા ધરાવતા 11.52 લાખથી વધુ નોન ગેઝેટેડ રેલવે...

  હેલ્મેટના ખુલ્લેઆમ કાળાબજાર  : બેકારી અને મોંઘવારીના કપરા સમયમાં નાગરિકો પીયુસીનું સર્ટિફિકેટ મેળવવા રઝળપાટ કરી રહયા છે તસવીરઃ જયેશ...

રાજ્યમાં પીવાના અને સિંચાઇના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે તળાવો ઉંડા કરવાના જળસંચય અભિયાનથી જળસંગ્રહશક્તિમાં વધારો ગૃહરાજ્યમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું...

(પ્રતિનિધિ) સેવાલિયા, ખેડા જિલ્લાના નવરચિત ગળતેશ્વર તાલુકાના વડુંમથક સેવાલીયા ખાતે ૧૭મી સપ્ટેમ્બરના રોજ નમામિ દેવી નર્મદે મહોત્સવની ઊજવણીના ભાગરૂપે સેવાલિયા...

અમદાવાદઃ રાજ્ય સરકારે રાજ્યમાં ડિજીટલ સ્ટેમ્પિગના ઉપયોગને લઈ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આગામી 1 ઓક્ટોબર 2019થી રાજ્યભરમાં નોન જ્યુડીશિયલ ફીઝીકલ...

તળાવ તેમજ તેની આસપાસ કાદવ કિચડ, ગંદકીની પણ વ્યાપક ફરિયાદોઃ લોકોની ફરિયાદ છતાંય તંત્ર ઉદાસીન અમદાવાદ, અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં...

https://twitter.com/drrajivguptaias/status/1172805882016620544 રાજપીપળાઃ ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમે આજે 70 વર્ષમાં પ્રથમવાર 138 મીટરની ઐતિહાસિક સપાટી વટાવી દીધી છે. હાલ નર્મદા ડેમની સપાટીમાં...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી-મુખ્યપ્રધાન કમલનાથે દુઃખ વ્યક્ત કર્યું- મૃતકોના પરિવારને ૧૧-૧૧ લાખ આપવા જાહેરાત ભોપાલ, મધ્યપ્રદેશના પાટનગર ભોપાલથી આજે સવાર પડતા...

રૂ.૨૦ લાખના દંડની ભલામણઃ એપોલોને છેતરપિંડીની ફરીયાદ બદલ નોટિસ આપવામાં આવી (દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ : રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી રૂ.૭૫૦ કરોડના...

શહેર પોલીસ કમિશ્નર અને મુખ્યમંત્રીને વિસ્તૃત આવેદનપત્ર સુપ્રત કરવાનો નિર્ણય : વહેપારીને ઉઘરાણીના બહાને બોલાવી ગુંડા તત્વો દ્વારા હુમલો કરવાની...

અમદાવાદના દિનેશ હોલ ખાતે શ્રી રવિશંકર પ્રસાદે બુદ્ધિજીવીઓ સાથે સંવાદ યોજના કર્યો અમદાવાદ,  કેન્દ્રીય કાયદો અને ન્યાય, સંચાર, ઇલેક્ટ્રોનિક્સ અને...

અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી અરુણ મહેશ બાબુએ જણાવ્યું છે કે, બજારની જરુરિયાત પ્રમાણે રોજગારીની તકો વિપુલ પ્રમાણમાં ઉભી થાય...

આંધ્રપ્રદેશમાં વર્તમાન વાયએસઆરસીપી સરકાર અને પૂર્વ મુખ્યપ્રધાન ચન્દ્રબાબુ નાયડુની પાર્ટી વચ્ચે ખેંચતાણ વધવાના સંકેત દેખાઇ રહ્યા છે. પૂર્વ મુખ્યપ્રધાન નાયડુ...

"સૌરાષ્ટ્રની સુકાતી ખેતી માટે સૌની યોજના આશીર્વાદ રૂપ બની" બોટાદના ઉગામેડી ખાતે નવનિર્મિત ધર્મનંદન સરોવરનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ...

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી, ઉત્તરપ્રદેશ રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ અને કેન્દ્રીય રમતગમત મંત્રીશ્રી કિરણ રિજજૂની પ્રેરક ઉપસ્થિતી. પ્રધાનમંત્રીશ્રીના ફીટ ઇન્ડિયા સંકલ્પમાં...

અમદાવાદ : કાશ્મીરમાંથી કલમ ૩૭૦ અને ૩૫-એને દુર કરવામાં આવ્યા બાદ સમગ્ર દેશમાં જનજાગૃતિના ભાગરૂપે કેન્દ્રિય ભાજપ દ્વારા રાષ્ટ્રીય એકતા...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.