Western Times News

Gujarati News

નવા રાષ્ટ્રપતિ માટે ૧૮ જુલાઈએ મતદાન અને ૨૧ જુલાઈએ મતગણનાઃ આ ચૂંટણીમાં ૪૮૦૯ મતદાતા નવી દિલ્હી,  જુલાઈ મહિનામાં રાષ્ટ્રપતિની ચૂંટણી...

સગીરાને જંગલમાં લઈ જઈ ૩ હવસખોરોએ પીંખી નાખીઃ પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા મોડાસા,  ભિલોડા તાલુકાના એક...

ટોળાને વિખેરવા ટીયર ગેસના ૫૦ સેલ છોડાયા; હનુમાન મંદિર અને અહેમદશા પાર્ટી પ્લૉટ પાસે સાફ સફાઈ બાબતે માથાકુટ થઈ હતી:...

(પ્રતિનિધિ)વાપી, વાપી અને અંકેલશ્વર સ્થિત યુનાઈટેડ ફોસ્ફરસ લીમીટેડ કંપનીના સ્થાપક ચેરમેન રજ્જુભાઈ (રજનીકાંત) શ્રોફની સમાજ સેવાઓને ઉપલક્ષમાં રાખી ભારત સરકાર...

દેશમાં પ્રિવેન્ટિવ  હેલ્થકેરનો દૃષ્ટિકોણ બદલવા માટે સીમાચિહ્નરૂપ સાબિત થશેઃ શ્રી યશ શાહ અમદાવાદ, જેમ કે આપણે બધા જાણીએ છીએ કે "ઇલાજ કરતાં નિવારણ હંમેશા શ્રેષ્ઠ હોય છે". આ જ વિચારધારા ને...

અમદાવાદ નજીક શેલા ગામના તળાવના બ્યુટિફિકેશન પ્રોજેક્ટનું કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહના વરદ હસ્તે ખાતમુહૂર્ત... આ પ્રોજેક્ટ અંતર્ગત વૉક-વે, પગપાળા...

ઉત્તર પ્રદેશના માનનીય રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યાં ઉત્તર પ્રદેશના માનનીય રાજ્યપાલે કહ્યું કે ઇડીઆઇઆઇનો અભ્યાસક્રમ...

ગામડાઓના વિકાસ વિના ભારતનો વિકાસ શક્ય નથી-કેન્દ્રીય ગૃહમંત્રી *શ્રી અમિતભાઇ શાહની ઉપસ્થિતિમાં આણંદ ખાતે ઈરમાનો ૪૧મો દીક્ષાંત સમારોહ સંપન્નઃ ૨૫૧...

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે દીવમાં પશ્ચિમ ઝોનલ કાઉન્સિલની 25મી બેઠકની અધ્યક્ષતા કરી હતી. પ્રાદેશિક પરિષદો...

જામનગર, મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર તપન પરમાર દ્વારા મ્યુનિસિપલ કમિશનર અને ગુજરાતના મુખ્યમંત્રીને જામનગર મનપામાં વર્ષ ૨૦૧૫ થી અત્યાર સુધી કરવામાં...

બનાસકાંઠા, જિલ્લાના પાલનપુર પંથકમાં પાણીની વિકટ સમસ્યા સર્જાતા ખેડૂતોના ખેતરમાં ઉભેલા પાક સુકાઈ જતા ખેડૂતોની હાલત કફોડી બની છે, અનેકવાર...

ભાવનગર, ગઇ કાલે સબજેલમાં આરોપીના મોતની ઘટનામાં પેનલ પીએમ બાદ લાશ સ્વીકારવાનો પરીજનોનો દ્વારા ઇન્કાર કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય...

અમદાવાદ, આંબાવાડીમાં સી.એન.વિદ્યાલય પાસે ગત બુધવારે થયેલી હત્યાના બનાવમાં પોલીસે મૃતકની પત્ની સહિત ૬ આરોપીની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં...

નવી દિલ્હી, ગૃહમંત્રી અમિત શાહે સ્પષ્ટપણે કહ્યું છે કે મોટાભાગના ઇતિહાસકારોએ મુઘલોના ઇતિહાસને મહત્વ આપ્યું છે અને પંડ્યા, ચોલ, મૌર્ય,...

કેદારનાથ, ઉત્તરાખંડમાં આવેલા ચારધામ બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રીના દર્શન કરવા માટે આ વર્ષે દેશ-વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ આવ્યા છે. ચારધામ...

અમદાવાદ, અમદાવાદના સોલાથી નવા વાડજસુધીની હાઉસિંગ બોર્ડની ૧૮થી વધુ સોસાયટીઓની રિડેવલપમેન્ટની કામગીરી ‘સોગંદનામા’ને કારણે અટકી ગઈ છે. નારણપુરાથી રાણિપ બસ...

અમદાવાદ, મોટેરામાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયનું નામ બદલવાને લઈને હવે વિરોધ સામે આવ્યો છે. મોટેરાના સ્ટેડિયમનું રિનોવેશન થયા બાદ તેને...

ન્યૂયોર્ક, ન્યૂયોર્કના એડિસન ટાઉન ખાતે એક ગુજરાતી જ્વેલર્સના શોરૂમમાં લૂંટફાટની ઘટના બની છે. આ વિસ્તાર અમેરિકામાં વસતા ગુજરાતીઓથી ભરેલો છે...

નવી દિલ્હી, રાષ્ટ્રપતિ ચૂંટણીની જાહેરાતની સાથે તમામ રાજકીય પાર્ટીઓ સક્રિય થઈ ગઈ છે. હજુ સુધી સત્તામાં રહેલી એનડીએ પોતાના ઉમેદવારની...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.